SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સપ્તભગી સપ્તભંગી અને એને આધાર Jain Education International ભિન્ન ભિન્ન અપેક્ષાઓ, દૃષ્ટિબિંદુ એક જ વસ્તુના જે ભિન્ન ભિન્ન દન કુલિત આધારે ભગવાદની રચના થાય છે. જે એ એકબીજાથી સાવ વિરાધી હાય, એવાં દા વચ્ચે સમન્વય બતાવવાની દૃષ્ટિએ, એના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બન્ને અશાને લઈ ને, એના આધારે જે સંભવિત વાકચભંગા રચવામાં આવે છે, એ જ સપ્તભંગી છે. સપ્તભંગીને આધાર નયવાદ છે, અને એનું ધ્યેય સમન્વય છે, અર્થાત્ અનેકાંતકાટીનું વ્યાપક દર્શાન કરાવવું એ છે. જેવી રીતે કાઈ પણ પ્રમાણથી જાણેલ પદાર્થને બીજાને મેધ કરાવવા મોટે પરાઅનુમાન અર્થાત્ અનુમાનવાકયની રચના કરવામાં આવે છે, એવી જ રીતે વિરુદ્ધ શાને સમન્વય શ્રોતાને સમજાવવાની દૃષ્ટિએ ભંગ-વાકયની રચના પણ કરવામાં આવે છે. આ રીતે નયવાદ અને ભંગવાદ અનેકાંતદૃષ્ટિના ક્ષેત્રમાં આપાપ ફલિત થઈ જાય છે. અને મનેવૃત્તિઓથી થાય છે, એને જ નાના વિષય ખરાખર [દૃઔચિં॰ ખ૦ ૨, પૃ૦ ૧૭૨] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002157
Book TitleJain Dharmano Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania, Ratilal D Desai
PublisherRasiklal Dahyabhai Kora Mumbai
Publication Year1962
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy