________________
૧૫
સપ્તભગી
સપ્તભંગી અને એને આધાર
Jain Education International
ભિન્ન ભિન્ન અપેક્ષાઓ, દૃષ્ટિબિંદુ
એક જ વસ્તુના જે ભિન્ન ભિન્ન દન કુલિત આધારે ભગવાદની રચના થાય છે. જે એ એકબીજાથી સાવ વિરાધી હાય, એવાં દા વચ્ચે સમન્વય બતાવવાની દૃષ્ટિએ, એના વિષયરૂપ ભાવાત્મક અને અભાવાત્મક બન્ને અશાને લઈ ને, એના આધારે જે સંભવિત વાકચભંગા રચવામાં આવે છે, એ જ સપ્તભંગી છે. સપ્તભંગીને આધાર નયવાદ છે, અને એનું ધ્યેય સમન્વય છે, અર્થાત્ અનેકાંતકાટીનું વ્યાપક દર્શાન કરાવવું એ છે. જેવી રીતે કાઈ પણ પ્રમાણથી જાણેલ પદાર્થને બીજાને મેધ કરાવવા મોટે પરાઅનુમાન અર્થાત્ અનુમાનવાકયની રચના કરવામાં આવે છે, એવી જ રીતે વિરુદ્ધ શાને સમન્વય શ્રોતાને સમજાવવાની દૃષ્ટિએ ભંગ-વાકયની રચના પણ કરવામાં આવે છે. આ રીતે નયવાદ અને ભંગવાદ અનેકાંતદૃષ્ટિના ક્ષેત્રમાં આપાપ ફલિત થઈ જાય છે.
અને મનેવૃત્તિઓથી થાય છે, એને જ
નાના વિષય ખરાખર
[દૃઔચિં॰ ખ૦ ૨, પૃ૦ ૧૭૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org