________________
જૈનધમ ના પ્રાણ
(૬) મદ્ય-માંસ વગેરેના ધાર્મિક અને સામાજિક જીવનમાં નિષેધ. આ તેમ જ આનાં જેવાં લક્ષણા, જે પ્રવત`ક ધર્માંના આચારા અને વિચારાથી જુદાં પડતાં હતાં, તે દેશમાં મૂળ ધાલી ચૂકયાં હતાં અને દિવસે દિવસે વધુ જોર પકડતાં જતાં હતાં.
નિર્મૂથ સૌંપ્રદાય
૭૨
ધણેખરે અંશે ઉપર જણાવેલ લક્ષણાને ધારણ કરનાર અનેક સંસ્થા અને સંપ્રદાયેામાં એક નિવ કધમી સંપ્રદાય એવા પ્રાચીન હતા કે જે મહાવીરથી ઘણી શતાબ્દીએ પહેલાંથી પેાતાની વિશિષ્ટ એ પેાતાને વિકાસ કરતા જતા હતા. એ જ સ`પ્રદાયમાં પહેલાં નાભિનંદન ઋષભદેવ, યદુનંદન નેમિનાથ અને કાશીરાજના પુત્ર પાર્શ્વનાથ થઈ ચૂકયા હતા, અથવા તેઓ એ સંપ્રદાયના માન્ય પુરુષા થઈ ચૂકયા હતા. સમયે સમયે એ સપ્રદાયનાં અનેક નામ પ્રસિદ્ધ થયાં હતાં. યતિ, ભિક્ષુ, મુનિ, અનગાર, શ્રમણ વગેરે જેવાં નામેા તા એ સંપ્રદાયને માટે વપરાતાં હતાં, પણ જ્યારે દીતપસ્વી મહાવીર એ સંપ્રદાયના નેતા બન્યા, ત્યારે એ સંપ્રદાય ‘નિગ્ન થ’ નામથી વિશેષ પ્રસિદ્ધ થયા. જોકે નિવ`કધર્મીનુયાયી પથામાં ઊંચી આધ્યાત્મિક ભૂમિકાએ પહેાંચેલ વ્યક્તિને માટે ‘જિન’ શબ્દ સાધારણ રૂપે વપરાતા હતા; છતાં પણ ભગવાન મહાવીરના સમયમાં, અને એમના પછી કેટલાક વખત સુધી પણુ, મહાવીરના અનુયાયી સાધુ કે ગૃહસ્થવર્ગ માટે ‘જૈન’(જિનના અનુયાયી ) નામના ઉપયોગ નહેાતા થતા. આજે ‘જૈન’ શબ્દથી મડાવીરે પેખેલ સંપ્રદાયના ત્યાગી, ગૃહસ્થ બધાય અનુયાયીઓને જે ખેધ થાય છે, એને માટે પહેલાં ‘નિગ્ન થ’ અને ‘સમણાવાસગ’ વગેરે જેવા શબ્દોના ઉપયાગ થતા હતા. અન્ય સંપ્રદાયોને જૈન સસ્કૃતિ પર પ્રભાવ
ઇંદ્ર, વરુણ વગેરે સ્વગીય દેવ-દેવીઓની સ્તુતિ-ઉપાસનાના સ્થાનમાં જૈનાના આદ` નિષ્કલંક મનુષ્યની ઉપાસના છે. પણુ જૈન આચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org