________________
જૈનધમ ના પ્રાણ
૨૨૮
કરાવતી એક વિચારસરણી છે. શ્રી નŚદાશ’કર મહેતા, જેઓ ભારતીય સમગ્ર તત્ત્વજ્ઞાનની પર પરાઓ અને ખાસ કરીને વેદ-વેદાંતની પરપરાઓના અસાધારણ મૌલિક વિદ્વાન હતા, અને જેઓએ ‘ હિંદ તત્ત્વજ્ઞાનને તિહાસ ' વગેરે અનેક અભ્યાસપૂર્ણ પુસ્તકા લખ્યાં છે, તેઓએ પણ ( પૃ. ૨૧૩–૨૧૯) સપ્તભંગીનું નિરૂપણ બિલકુલ અસાંપ્રદાયિક દૃષ્ટિએ કયુ છે, જે વાંચવા જેવું છે. સર સર્વપલ્લી રાધાકૃષ્ણન,૧ ડૉ. દાસગુપ્તા વગેરે તત્ત્વચિંતકાએ પણ સપ્તભંગીનું નિરૂપણ જૈન દૃષ્ટિબિંદુને બરાબર સમજીને જ કર્યું છે,
[દૃઓચિં॰, ખં॰ ૨, પૂ૦ ૫૦૩-૫૦૪]
૧. ઇન્ડિયન ફિલોસોફી વ. ૧, પૃ૦ ૩૦૨. ૨. એ હિસ્ટરી આફ ઇન્ડિયન ફિલસારી વો. ૧, પૃ૦ ૧૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org