________________
અહિ’સા
૧૧૫
મક્કે ગુણ( નિર્જરા )વક પણ છે. આ વિચાર પ્રમાણે સાધુ, પૂર્ણ અહિંસાને સ્વીકાર કરી લીધા પછી પણ, જો પેાતાના સયત જીવનની પરિપુષ્ટિ માટે હિ સારૂપ લેખાતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આદરે તાપણ એ સંયમવિકાસમાં એક ડગલું આગળ વધે છે. જૈન પરભાષા પ્રમાણે આ જ નિશ્ચય-અહિંસા છે. જે ત્યાગી વસ્ત્ર વગેરે રાખવાના સાવ વિરાધી હતા તેએ જ્યારે મર્યાદિત પ્રમાણમાં વસ્ત્ર વગેરે ઉપકરણો ( સાધનેા ) રાખવાવાળા સાધુઓના હિંસાને નામે તિરસ્કાર કરવા લાગ્યા ત્યારે વસ્ત્ર વગેરેનું સમન કરનારા ત્યાગીએ એ જ નિશ્ચય-સિદ્ધાંતને આશ્રય લઈ ને જવાખ આપ્યા કે ફક્ત સયમના ધારણ અને નિર્વાહને માટે જ, શરીરની જેમ, મર્યાદિત ઉપકરણ વગેરે રાખવાં, એ અહિંસાનાં બાધક નથી. જૈન સાધુસધે કરેલી આવી જાતની, એકબીજાના આચારભેદમાંથી જન્મેલી ચર્ચા દ્વારા પણ અહિ સાને લગતા ઊહાપાહમાં સારા એવા વિકાસ થયા હોય એમ દેખાય છે, જે એનિયુક્તિ વગેરેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.
કયારેક કયારેક અહિંસાની ચર્ચા શુષ્ક તર્ક જેવી થઈ ગઈ હાય એમ જણાય છે. એક વ્યક્તિ પ્રશ્ન કરે છે કે જો તમારે વસ્ત્ર રાખવું જ હાય તે તેને ફાડયા વગરનું આખું જ શા માટે ન રાખવું ? કેમ કે એને ફાડતાં જે સૂક્ષ્મ અણુએ ઊડશે એ જરૂર વધાતક બનશે. આ પ્રશ્નને જવાબ પણ એવા જ ઢંગથી આપવામાં આવ્યે છે. જવાબ આપનારા કહે છે કે જો વસ્ત્ર ફાડતાં ફેલાયેલ સૂક્ષ્મ અણુઓને લીધે વધાત થતા હોય તે તમે અમને વસ્ત્ર ફાડતાં અટકાવવા માટે જે કંઈ વાણીને પ્રયાગ કરે છે. એનાથી પણ જીવઘાત થાય છે ને? વગેરે. અસ્તુ. એ ગમે તેમ હોય, પણ જિનભદ્રગણિની સ્પષ્ટ વાણીમાં જૈન પર’પરાને સંમત એવી અહિંસાનું પૂ સ્વરૂપ આપણને મળે છે. તેએ કહે છે કે સ્થાન સજીવ હોય કે ખતી જતા હોય કે કાઈ અધાતક જ જોવામાં આવતા હોય, પણ એટલા માત્રથી હિંસા કે અહિંસાને
નિર્જીવ, એમાં કેાઈ વધાતક
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org