________________
આધ્યાત્મિક વિકાસક્રમ
૧૦૩
તે ગુરુસ્થાના આ પ્રમાણે: (૧) મિથ્યાદષ્ટિ,૧ (૨) સાસ્વાદન, (૩) સમ્યક્ મિથ્યાદષ્ટિ, (૪) અવિરતસમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ ( વિરતાવિરત ), (૬) પ્રમત્તસયત, (૭) અપ્રમત્તસયત, (૮) અપૂર્ણાંકરણ ( નિવૃત્તિખાદર ), (૯) અનિવૃત્તિમાદર, (૧૦) સુક્ષ્મસ’પરાય, (૧૧) ઉપશાંતમેાહ, (૧૨) ક્ષીણમેાહ, (૧૩) સયેાગકૈવલી, (૧૪) અયેાગદેવલી.
(૧) જે અવસ્થામાં ગુણ આવૃત થયેલા હેાવાથી નથી અને જેથી તેની દૃષ્ટિ અવસ્થા મિથ્યાદષ્ટિ.
દર્શનમેહનીયની પ્રબળતાને લીધે સમ્યક્ત્વ આત્માની તત્ત્વચિ જ પ્રગટી શકતી મિથ્યા ( સત્ય વિરુદ્ધ ) હાય છે તે
(૨) અગિયારમા ગુરુસ્થાનથી પતિત થઈ પ્રથમ ગુણસ્થાન ઉપર આવતાં વચ્ચે બહુ જ થાડા વખત સુધી જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે અવસ્થા સાસ્વાદન. આનું સાસ્વાદન નામ એટલા માટે છે કે તેમાં પતનેાન્મુખ આત્માને તત્ત્વચિને સ્વલ્પ પણ આસ્વાદ હાય છે, જેવી રીતે મિષ્ટાન્નના ભાજન બાદ ઊલટી થતી વખતે એક વિલક્ષણ સ્વાદ હેાય છે. આ બીજી ગુણસ્થાન પતનેાન્મુખ આત્માને જ હાય છે.
(૩) હીંચકે હીંચકતા માણસની પેઠે જે અવસ્થામાં આત્મા દાલાયમાન હોય છે, જેને લીધે તે સથા સત્યદર્શીન કરી શકતા નથી કે સથા મિથ્યાદષ્ટિની સ્થિતિમાં રહી શકતા નથી અર્થાત્ તેની સંશયાળુ જેવી સ્થિતિ બની જાય છે, તે અવસ્થા સમ્યફમિથ્યાદષ્ટિ આ ગુણસ્થાનમાં દČનમેાહનીયનું વિષ પ્રથમ જેટલું તીવ્ર રહેતુ નથી, પણ તે હાય છે ખરું,
(૪) જે અવસ્થામાં દનમેાહનીયનું ખળ કાં તે બિલકુલ શમી જાય છે કે વિરલ થઈ જાય છે, અને કાં તે બિલકુલ ક્ષીણ થઈ ૧. જુએ સમવાયાંગ, ૧૪મે। સમવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org