________________
૫૬
વિશ્વ અજાયબી : નિમ્નાંકિત છે વિવિધ વિગતો જે દ્વારા તેમની મહાનતાનો આછેરો પરિચય થશે.
(૧) મહામંત્ર નવકાર થકી આત્મોદ્ધાર : નયસાર નામના પ્રથમ અર્જન ભવમાં જૈન મહાત્માઓની ભક્તિ-વિશ્રામણા થકી મળેલ નમસ્કાર મહામંત્રની આરાધના જીવનાંત સુધી કરી પુણ્યપ્રભાવે બીજા જ ભવમાં દેવગતિ અને તૃતીય ભવમાં તીર્થપતિ આદિનાથ પ્રભુના પૌત્ર મરીચિ નામે જન્મ પામ્યા, એક જ કાળમાં એક જ ક્ષેત્રમાં બે તીર્થકરોના જીવાત્મા જન્મીને કૌટુંબિક સંબંધથી જોડાયા. તે જ નમસ્કાર મહામંત્રે ચારિત્રપ્રાપ્તિ સુધી પહોંચાડી દીધા અને બીજરૂપે વવાયેલ મહામંત્રના સંસ્કાર છેક સોળમા ભવથી ફરી ઉદયમાં આવતાં પચ્ચીસમા ભવમાં તો ઘોર તપ અને તીર્થકર નામકર્મની નિકાચનામાં ફેરવાઈ ગયા. અંતિમ ભવ તીર્થકર મહાવીરરૂપે કેવળજ્ઞાન ઉપાર્જી જ્યારે
જીવનની પ્રથમ દેશના ફરમાવી ત્યારે પણ વિષય હતો તીર્થકર ભગવંતના ગુણોનું વર્ણન દેવેન્દ્ર માટે પણ
ગૃહસ્થધર્મ અને ચારગતિના ચોરાશી લાખના ચક્કર.' દુર્લભ છે, કારણ કે અનંતા ગુણને સમજાવવા માટે તેનું
આશ્ચર્ય થાય તેવી વાત છે કે અંતિમ ભવની સાધક આયુષ્ય ઓછું પડે છે, જીહા નાની બને છે. પ્રત્યેક તીર્થપતિઓ
દશા જે ૧૨TI વરસ જેવી દીર્ઘ ચાલી તેમાં મુખ્યતયા મૌન ગુણોના સાગર અને મહાખજાના જેવા કલ્પનાતીત ઐશ્વર્યના સ્વામી હોય છે. તેવા દેવાધિદેવ વર્તમાન ચોવીશીના
અને ધ્યાન યોગને વહી કેન્દ્રમાં નવકારને રાખી ધર્મધ્યાન અને
શુક્લધ્યાન વડે ચાર ઘાતકર્મો ખપાવ્યાં. અંતે કેવળી બની તીર્થકર શ્રમણાધિપતિ શ્રમણ ભગવાન મહાવીરનાં
મોક્ષે સિધાવ્યા. પ્રથમ ભવમાં સાધુ વૈયાવચ્ચ મુખ્ય બની જીવન-કવનની વિશિષ્ટ વાતો અત્રે એટલે પણ રજૂ કરવામાં
અને અંતિમ ભવમાં ચતુર્વિધ શ્રીસંઘની વૈયાવચ્ચ દ્વારા આવી છે કે તેઓનું પરાક્રમી જીવન, તપસ્યા, કર્મજંગ,
આત્મકલ્યાણ પામી ગયા, જે શિરમોર સત્ય ઘટના છે. આયુબળ, પુણ્યસામ્રાજ્ય વગેરે અનેક બાબતો પૂર્વે થયેલ આદિનાથજીથી લઈ પાર્શ્વપ્રભુજી સુધીના તમામ ભગવંતો
(૨) પ્રત્યેક ભવ પુરષપ્રધાનરૂપે : જીવદળ જ કરતાં સાવ અલગ પડી જાય છે.
એવું વિશિષ્ટ હતું કે જે જે મુખ્ય ભવો થયા, બધાય પુરુષરૂપે
થયા. એક માત્ર વીસમા ભવે સિંહનો અવતાર મળ્યો તે પણ . વર્તમાનનો જૈન સમાજ પણ તેમના જીવનની બધીય
માદા સિંહણરૂપે નહીં અને ઓગણીસમા તથા એકવીસમા ભવે વિશેષતાઓથી માહિતગાર નથી બની શક્યો, ત્યાં જૈનેતરો
જે સાતમી અને ચોથી નરકગતિ થઈ તે જ નપુંસકરૂપે થઈ, માટે તો શું કહેવું?
કારણ કે બધાય નારકીઓ કુદરતી તે જ રૂપે હોય છે, બીજો શ્રમણ ભગવાન માટે સર્વસ્વ લખવા કલમને પણ કોઈ વિકલ્પ નથી. બાકીના નાના મોટા તમામ ભવો પુરુષપણે શરમ નડવાની, છતાંય જેટલું જણાવાય તે બધુંય કમાલ
પ્રાપ્ત કરનાર તેઓ પુણ્યશાળી હતા. સામાન્ય રીતે પુરુષ કમાલ જેવું લાગવાનું અને કદાચ લખનારને વિરામ કરવો પડે કઠોરતા માટે અને સ્ત્રી મૃદુતા માટે પ્રખ્યાત છે, તેથી પણ દરેક કે વાંચનારને આરામ ફરમાવવો પડે તેવું વિશાળ-અગાધ અને
ભવમાં જીવદળ કઠોર બનતો રહ્યો અને કઠોર-નઠોર કર્મ ગંભીર જીવન પરમાત્મા મહાવીરદેવનું વીતી ગયું. અત્રે તો બાંધતો રહ્યો. જેને ખપાવવા અંતિમ ભવમાં તો તપ-ત્યાગનો ફક્ત અલ્પાંશે આકર્ષક બયાનો રજૂ કરાયાં છે, તે પણ ફક્ત જાણે તોપમારો જ ગોઠવી દેવો પડ્યો. પૂર્વભવ સંચિત મનને રાજી કરવા, ગુણાનુવાદ દ્વારા ગુણાનુરાગ વધારવા કઠોરતા ન હોત તો કદાચ સાધનાકાળ નાનો હોત, અને મહા-મહાન-મહાવીરદેવને લેખનીથી વધાવવા.
તપશ્ચર્યા ઓછી હોત અને ઉપસર્ગ-પરિસહના ઇતિહાસો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org