________________
૧૮૨
આદેશની વ્યાખ્યા (૧)
પ્રશ્ન-૩૯૪
ઉત્તર-૩૯૪ – જ્ઞાતવ્યવસ્તુનો પ્રકાર એટલે આદેશ. તે ૨ પ્રકારનો છે - સામાન્ય અને વિશેષ, ત્યાં ઓઘાદેશથી સામાન્ય પ્રકારે દ્રવ્યત્વસામાન્યથી સર્વ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને જાણે છે-‘અસંખ્યપ્રદેશાત્મક, લોકવ્યાપક, અમૂર્ત, જીવ-પુદ્ગલોની ગતિનો ઉપદંભ હેતુ ધર્માસ્તિકાય' આદિરૂપથી કેટલાક પર્યાય વિશિષ્ટ છએ દ્રવ્યો સામાન્યથી મતિજ્ઞાની જાણે છે. કેવલીદૃષ્ટ સર્વપર્યાયોથી વિશિષ્ટદ્રવ્યોને એ જાણતો નથી. કારણકે સર્વપર્યાયો તો કેવલજ્ઞાનગમ્ય જ છે.
-
પ્રશ્ન-૩૯૫
આ આદેશ શું છે ?
ક્ષેત્રને પણ-લોકાલોક સ્વરૂપ સામાન્ય દેશથી કેટલાક વિશિષ્ટ પર્યાયો સર્વ જાણે છે નહિ કે વિશેષાદેશથી સર્વપર્યાયોથી વિશિષ્ટ જાણે છે. એમ, કાળપણ સર્વ અદ્ધારૂપ અતીતઅનાગત-વર્તમાન ભેદથી ત્રણ પ્રકારનો છે. ભાવથી તો સર્વભાવોના અનંત ભાગને જાણે છે. અથવા ઔયિકાદિ પાંચ ભાવોને સામાન્યથી જાણે છે અધિક નથી જાણતો. કેમકે એટલું જ શેય છે. અહીં ક્ષેત્ર-કાળ સામાન્યથી દ્રવ્યાન્તર્ગત જ છે ફક્ત ભેદથી રૂઢ હોઈ અલગ કર્યા છે.
રીતે થાય ?
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
(૨) આદેશા-સૂત્ર કહેવાય છે તેનાથી સૂત્રોપલબ્ધ અર્થોમાં તે મતિજ્ઞાનીનું સર્વદ્રવ્યાદિ વિષય મતિજ્ઞાન પ્રસરે છે.
-
• પણ, શ્રુતોપલબ્ધ અર્થોમાં જે જ્ઞાન છે તે શ્રુત જ થાય ને મતિજ્ઞાન કઈ
-
ઉત્તર-૩૯૫
તેની ભાવનાથી શ્વેતોપયોગ સિવાય તેની વાસનામાત્રથી જ જે દ્રવ્યાદિમાં પ્રવૃત્ત થાય છે તે સૂત્રાદેશથી મતિજ્ઞાન છે. આ વાત પહેલાં પણ પુi સુરિજમ્નિયં ગા.૧૬૯ માં કહેલું જ છે.
(૧) સત્પદપ્રરૂપણાદિ ૯ અનુયોગદ્વારથી વિચારણા.
પ્રશ્ન-૩૯૬ – સત્પદપ્રરૂપણતા શું છે ?
ઉત્તર-૩૯૬ – ગતિઆદિ દ્વારોમાં સત્ત્વન ચિંત્યમાન હોવાથી પદ સત્ કહેવાય છે. વિદ્યમાન પદની જે કહેવાનારા ગતિઆદિ દ્વારોમાં પ્રરૂપણા તે સત્પદપ્રરૂપણતા અથવા જીવનું જે સજ્ઞાન-દર્શનાદિક તે કારણથી અથવા તે અધિકરણમાં જેનાથી પદ્યતે-વિચારાય