________________
૩૬૫
ગુજરાતી પ્રશ્નોત્તર
રૂ. શ્રુતે તિ સૂત્રમ્ ! સંભળાય તે સૂત્ર. ૪. સીવ્યતે વિશિષ્ટધટનામાનીયતે તિ સૂત્રમ્ ! વિશિષ્ટ ઘટના પમાડાય તે સૂત્ર. ૫. સતિ વાડમનુચ્છત યસ્માત્ તત: સૂત્રમ્ | અર્થને અનુસરે તે સૂત્ર. અર્થશબ્દનો અર્થ - ઃ સૂત્રમપ્રાયઃ સોડડપથી તે ચસ્માત જગતે રૂત્વ: | વચનનાં એકાર્થિકો :- ૧. શ્રત ધર્મ, ૨. તીર્થ, ૩. માર્ગ, ૪. પ્રાવચન ૫. પ્રવચન. સૂત્રના એકાર્થિકો :- ૧. સૂત્ર, ૨. તંત્ર, ૩. ગ્રંથ, ૪. પાઠ, ૫. શાસ્ત્ર.
(૧) શ્રતધર્મ:- શ્રુતનો ધર્મ એટલે સ્વભાવ, અથવા શ્રુતધર્મ-જીવપર્યાય અથવા સુગતિ કે સંયમમાં ધરણાથી ધર્મ ઋતધર્મ. (૨) તીર્થ - તીતૈિડનેતિ તીર્થ - શાનંદર્શન-ચારિત્રના સમુદાયરૂપ જે સંઘ તે તીર્થ અથવા પ્રવચન તે તીર્થ. (૩) માર્ગ - પૃજતે શોધ્યતેડને
તિન માત્મા જેનાથી કર્મથી મેલો થયેલો આત્મા શુદ્ધ કરાય તે માર્ગ તે હેતુથી અથવા મોક્ષનો માર્ગ-શોધ. (૪) પ્રવચન :- પ્રતિ, પ્રશસ્ત, પ્રધાનમ્ ગાડી વા નીવાર્ષાિવિધિમાગ્યાં વવ પ્રવિનમ્ અથવા શિવપ્રાપક વચન પ્રવચન.
(૧) તંત્ર:- તન્યતે વિસ્તાર્યો યદ્યાન, અસ્માત, સ્મિન વાર્થ તિ તંત્રમ્ | જેનાથી અથવા જેનામાં અર્થનો વિસ્તાર કરાય તે તંત્ર અથવા વિશિષ્ટરચનાથી વિસ્તારાય તે તંત્ર. (૨) ગ્રંથ :- જેનાથી જેમાં અર્થ ગુંથાય તે ગ્રંથ અથવા પ્રચ્યતે વિરવ્યો ત ગ્રંથ: ! (૩) પાઠઃ- પંચતે વી એક્ટ્રીસ્થિતે તત્ : | પdયૉડપિધેયમેનેન, મમત, સ્મિન્નિતિ વા પાઢ: . જેથી અથવા જેમાં અભિધેય ભણાય એટલે પ્રગટ કરાય તે પાઠ કહેવાય છે. (૪) શાસ્ત્ર - રાતે શેયમને માત્મા, અથવા શાસ્થતે ચ્યતે તદ્વિતિ શાસ્ત્રમ્ જે વડે અથવા જેમાં આત્મા શિક્ષા પામે તે શાસ્ત્ર. અથવા જેમાં શેય કહેવાય તે શાસ્ત્ર.
અનુયોગના ૫ એકાર્થિક - ૧. અનુયોગ, ૨. નિયોગ, ૩. ભાષા, ૪. વિભાષા, પ. વાર્તિક
અનુયોગના ૭ નિક્ષેપાઓ :- નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-વચન-ભાવાનુયોગ.
(૧) નામાનુયોગ :- ઈન્દ્રાદિ નામનું વ્યાખ્યાન નામાનુયોગ અથવા જે વસ્તુનું અનુયોગ એવું નામ કરાય તે નામથી અનુયોગ અથવા નામ સાથે કોઈ અનુરૂપ યોગ-સંબંધ. અથવા નામની સાથે અનુકુળ યોગ જેમકે દીપનો દીપનામ સાથે તપનનો તપન નામ સાથે જવલનનો જ્વલન નામ સાથે.