________________
પરમાત્મા અને એના વચ્ચે તફાવત એટલો છે કે પરમાત્માને જ્ઞાનાદિ અનંત ગુણો રોકડે છે, જ્યારે એ જ જ્ઞાનાદિ અનંત ગુણો જીવને ચોપડે છે. ૫૨માત્માને સઘળાય ગુણોનો ઉઘાડ થઈ ચૂક્યો છે જ્યારે એ જ ગુણો જીવને સત્તામાં પડ્યા છે.
આદરભાવની ઊંચાઈએ પહોંચવામાં ગુણદૃષ્ટિ ખૂબ જ સહાયક
દુર્ભાવ એ તિરસ્કારનું પરિણામ છે, તો આદરભાવ પ્રેમનું પરિણામ
તિરસ્કાર ક્રોધ-વેર-હિંસામાં પરિણમે છે, જ્યારે આદર મૈત્રીવાત્સલ્ય-અહિંસાની પ્રતિષ્ઠા કરાવે છે.
આવો જ્ઞાનસારની આ જ્ઞાનગંગાના આચમનરૂપે હૃદય ગુણસભર બનાવી દઈએ.... વિલંબ શું કામ?
બનશે.
છે.
લાગણીના પ્રવાહને જીવંત રાખવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે:
ઋણ સ્મરણ
ગુણ સ્મરણ.
જેઓના સહયોગથી આ જીવન ચાલી રહ્યું છે એ તમામનો સમાવેશ ઋણ સ્મરણમાં કરવાનો... અને જેઓનો આદર્શ બનાવવાથી આ જીવન સરસ બનાવી શકાય એ તમામનો સમાવેશ ગુણ સ્મરણમાં કરો.
પ્રસન્નતા પામી જશો.
૧૧ .