Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 284
________________ રાખો”. સાધના માટે બે મજબૂત પરિબળો Continuity and with Interest ધીરે રહીને માથું ઉપર કર્યું. જૈન શાસનના આચાર્યના પગલા મારે ઘરે પડે તે મહાભાગ્ય છે. પણ સાધુ તો ત્યાગ વધારવાની વાત કરે કે ઘટાડવાની? આરાધના કરે તેને કદાચ સ્વર્ગ મળે પણ આરાધના વધારાને ને એમાં આનંદ મળે તેને મોક્ષ મળે. હરિભદ્રસૂરિજી કહે છે, જયાં સુધી તારામાં ગુરૂતત્વ પેદા ન થાય ત્યાં સુધી તારે ગુરૂ પકડી રાખવાના છે. ગૌતમે મહાવીરને જ્યાં સુધી પડ્યાં? પોતે ભગવાન ન બન્યા ત્યાં સુધી. માનવગતિ, એ ખરેખર સદ્ગતિ છે. એમાં ધર્મ નથી કરતો એ મોત પછી સદ્ગતિમાં શી રીતે જવાનો. આજ સુધી મોક્ષ નથી એ આ ત્રણમાંથી એક પરિબળ છે. (૧) જેમાં સુખ ચિક્કાર હોય તે સદ્ગતિ નથી. પણ જેમાંથી સદબુદ્ધિ મળે તે સદ્ગતિ (૨) સુખ મળે કે ન મળે તો ચાલે પણ બુદ્ધિ મળવી જોઈએ (૩) જિન શાસનનો પર્યાય શબ્દ છે - બુદ્ધિ. કબીરે ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું, “આ ભવમાં જો ભક્તિ સાચી હોય તારા પ્રત્યે તો આવતા ભવમાં મને તારો ભક્ત બનાવજે. અને જો ભક્તિમાં કચાશ હોય તો તારા ભજન જેના ઘરે ચાલતા હોય તેના ઘરનો નોકર બનાવજે. છતાં ભક્તિમાં કચાશ હોય તો તેના ઘરનો કૂતરો બનાવજે અને છતાં પણ કચાશ હોય તો કૂતરાના શરીરનો કીડો મને બનાવજે.” લાકડી તરીકે મજબૂત ગુરૂ પકડજો. સત્વ પગમાં પોતાની મેળે આવી જશે. ગુરૂ લાકડી તરીકે પકડી સમર્પણ ભાવ રાખવાનો છે. ત્યાગની રૂચિ પેદા કરજો. ફાવી જશો. ( વાચનાપ્રસાદી ) ત્યાગમાં વૈરાગ્ય ભળે તો યોગમાર્ગે ઊર્ધ્વયાત્રા કરાવે. ત્યાગમાં વૈરાગ્ય ન ભળે તો તે ત્યાગ પ્રાયઃ દંભ સ્વરૂપ બને, અભિમાનને પોષે, ભવ ભ્રમણમાં જકડી રાખે અને ભોગમાર્ગ ઉત્સુકતા તથા આસક્તિ પેદા કરાવે. વાંક E I

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336