________________
सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो ।
भिक्षुरेकः सुखी लोके , ज्ञानतृप्तो निरञ्जनः ||८|| (૮) વિષયે-અતૃRT:-વિષયોથી તૃપ્ત નહીં થયેલા રૂદ્ર-પેન્દ્ર-માદ્ર:-ઈન્દ્ર કૃષ્ણ વગેરે ઉપ-પણ સુનિ:-સુખી -નથી-હો-એ આશ્ચર્ય છે કે નોક્રેલોકમાં જ્ઞાનતૃત:-જ્ઞાનથી તૃપ્ત થયેલ નિરક્સન:- કર્મમેલથી રહિત :-એક fપક્ષ:-સાધુ સુરવી-સુખી (છે) (૮) કેવું આશ્ચર્ય! વિષયોથી અતૃપ્ત ઈંદ્ર, કૃષ્ણ વગેરે પણ સુખી નથી. આ જગતમાં જ્ઞાનથી તૃપ્ત થયેલ અને કર્મરૂપ અંજનની મલીનતાથી રહિત સાધુ જ સુખી છે.
પાંચ પ્રમાદની પોટલી ઉંચકશો નહિ....
સાંભળવા છતાં, જાણવા છતાં ધર્મ આચરવો નહિ = પ્રમાદ. જે આશયથી ધર્મ આરાધવાનો હોય, તે આશયના બદલે બીજો આશય ભેળવવો = પ્રમાદ. આરાધના પછી પસ્તાવો = પ્રમાદ. આરાધના પછી સ્વ-પ્રશંસા | પ્રસિદ્ધિની ભૂખ = પ્રમાદ.
આરાધના પછી થતી પરનિંદા, ઈર્ષા = પ્રમાદ. તૃપ્તિનો ઓડકાર ચાખવો હોય તો આ પાંચથી છેટા રહેશો.
at mixtartists arts E f mts & a t arted in this is an
e tartart Viraniiiiiiitu Vati Sima Y Emirijani
ats ass Yujon