________________ જ્ઞાનસાર 250 વર્ષ પૂર્વે રચાયેલ જીવનનું સૌંદર્ય છે. મનની માવજત છે. ગુણ અને ગુણાનુરાગની સુવાસ છે. 32 અષ્ટકોના પુષ્પોની સુગંધ જીવન સંયમિત અને સુરક્ષિત બનાવે છે. જીવનના અંતિમ સમયનો માંગલિક દીવો છે. આમાં 10 અષ્ટકોના પ્રવચનોનો સ્વાદ છે. જીવન લક્ષી બોધનો આસ્વાદ છે. શ્રુત તીર્થનો આ પ્રસાદ છે. જીવન ચણતરની કૂર્મ શિલા છે. RAJUL 9769791990