Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 289
________________ અસંગભાવ રૂપ ક્રિયા શુદ્ધોપયોગરૂપ જ્ઞાન અને શુદ્ધવર્ષોલ્લાસ રૂપ ક્રિયા સાથે તાદાભ્ય એકરૂપતા ધારણ કરે છે. તથા તે અસંગક્રિયા સ્વાભાવિક આનંદ રૂપ અમૃતરસથી ભિજાયેલી છે. ૧ ગુંડાની ભયંકરતા સમજાય તો પોલીસની ગરજ જાગે.... રોગની નુકસાની દેખાય તો કોઈ સારા ડોક્ટરની તાલાવેલી જાગે... આગની હોનારત નજર સામે તરવરે તો બંબાવાળાની આતુરતા આવે... બસ... તેવી જ રીતે સગુણ.... સતિ .... સદગુરુ.... શાસન... સંઘની ગરજ જેમ પ્રબળ બને તેમ અતિચાર... ઘાલમેલ... ગોટાળા રવાના થાય. આ અનુવાદમાં આધારભૂત બાલાવબોધયુક્ત જ્ઞાનસારની હસ્તલિખિત બંને પ્રતોમાં તથા મુદ્રિત બંને પ્રતોમાં સર ક્રિયા સતત એવો પાઠ છે. એ જ પાઠ ઠીક લાગે છે. કારણ કે સેય (શા ચં) પદ અસંગક્રિયા માટે વપરાયો છે. જો રસ ક્રિયા એમ પ્રથમ વિભક્તિવાળો અને (ક્ષતિ પદ સાથે) અસમસ્ત પાઠ ન હોય તો એવં પદથી પ્રક્રિયાનો પરામર્શ ન થઈ શકે. મુદ્રિત પુસ્તકોમાં સક્રિય સંત એવો પાઠ છે. જો કે, બંને પાઠ પ્રમાણે ભાવ તો એક જ નીકળે છે. પણ ઉપર કહ્યું તેમ કરન ક્રિયા એવો પાઠ ઠીક લાગે છે. statistinYmi#insta #traitiatiTwitter SS FeedxYtitatistiits situated iY tireditix

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336