________________
અસંગભાવ રૂપ ક્રિયા શુદ્ધોપયોગરૂપ જ્ઞાન અને શુદ્ધવર્ષોલ્લાસ રૂપ ક્રિયા સાથે તાદાભ્ય એકરૂપતા ધારણ કરે છે. તથા તે અસંગક્રિયા સ્વાભાવિક આનંદ રૂપ અમૃતરસથી ભિજાયેલી છે. ૧
ગુંડાની ભયંકરતા સમજાય તો પોલીસની ગરજ જાગે....
રોગની નુકસાની દેખાય તો કોઈ સારા ડોક્ટરની તાલાવેલી જાગે...
આગની હોનારત નજર સામે તરવરે તો બંબાવાળાની આતુરતા આવે...
બસ... તેવી જ રીતે સગુણ.... સતિ .... સદગુરુ.... શાસન...
સંઘની ગરજ જેમ પ્રબળ બને તેમ અતિચાર... ઘાલમેલ... ગોટાળા
રવાના થાય.
આ અનુવાદમાં આધારભૂત બાલાવબોધયુક્ત જ્ઞાનસારની હસ્તલિખિત બંને પ્રતોમાં તથા મુદ્રિત બંને પ્રતોમાં સર ક્રિયા સતત એવો પાઠ છે. એ જ પાઠ ઠીક લાગે છે. કારણ કે સેય (શા ચં) પદ અસંગક્રિયા માટે વપરાયો છે. જો રસ ક્રિયા એમ પ્રથમ વિભક્તિવાળો અને (ક્ષતિ પદ સાથે) અસમસ્ત પાઠ ન હોય તો એવં પદથી પ્રક્રિયાનો પરામર્શ ન થઈ શકે. મુદ્રિત પુસ્તકોમાં સક્રિય સંત એવો પાઠ છે. જો કે, બંને પાઠ પ્રમાણે ભાવ તો એક જ નીકળે છે. પણ ઉપર કહ્યું તેમ કરન ક્રિયા એવો પાઠ ઠીક લાગે છે.
statistinYmi#insta #traitiatiTwitter
SS FeedxYtitatistiits situated iY tireditix