Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 295
________________ રૂચિ પ્રવૃત્તિને લાવે પછી પરિણામ દેખાડે * * * ☆ * ** સ * આપણા સુખ દુઃખનું બીજ છે ક. વ્યક્તિ, એ સુખ દુઃખના નિમિત્ત માત્ર છે બાકી અસાધારણ કારણ છે જાતના કર્મ. તીર નહિં પણ તીર ફેંકનાર ગુનેગાર, તેમ નિમિત્ત નહિં પણ કારણરૂપ કર્મ જવાબદાર છે. નિમિત્ત ઉપર રાગ-દ્વેષ કરવા તે શ્વાન વૃત્તિ, કર્મરૂપ કારણને તોડવાનો પુરૂષાર્થ છે એ સિંહવૃત્તિ. ભેગા રહીને આનંદ મેળવવો એ સ્નેહદૃષ્ટિ અને એકલા રહીને આનંદ મેળવવો એ તત્વદષ્ટિ. તત્વદૅષ્ટિ રાગના તોફાન દૂર કરે સ્નેહદૃષ્ટિ દ્વેષના તોફાન શાંત કરે. કાં તમે સાધુ બનો અથવા સાધુ ભગવંતની જોરદાર અનુમોદના કરો. શક્તિના કાળમાં જેને ક્રિયાનો ધર્મ ન ગમે એને અશક્તિના કાળમાં મનનો ધર્મ ન ગમે. ન ધનવાન બનવાની રૂચિ કદાચ ધનવાન ન બનાવે પણ ગુણવાન બનવાની રૂચિ તો ગુણવાન બનાવ્યા વિના ન રહે. મનઃસ્થિતિ અને પરિસ્થિતિની સાચી સમજ આપી રહેલા ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે જગતમાં ગમે તેવા ઝંઝાવાતો આવે તોય ભીતરી અમીરાતમાં ઓટ ન આણશો. સુવાસ એ પુષ્પની નિશાની છે. તેજકિરણ એ પ્રકાશની નિશાની છે. ફળ-ફૂલના મૂળમાં બીજ હોય છે. બીજ વગર ફળ-ફૂલ શક્ય નથી. આપણે જે સુખદુઃખ પામીએ છીએ એમાં પણ બીજ સમાયું છે. સામાન્યથી સુખદુઃખ આપણી વિચારણા પર નિર્ભર છે. કોઈનો સ્વભાવ કે વાણી બરાબર ન હોય તો ઘરમાં તકલીફ થાય છે. આપણી નિરાશા કે બેચેનીમાં કોઈ વ્યક્તિ નિમિત્ત બને છે. સુખદુઃખ આપનાર વ્યક્તિ તો નિમિત્તમાત્ર છે. મૂળકારણ શું? મૂળકારણ છે એકજ. એ છે આપણા પોતાના કર્યો. જ્ઞાની ભગવંતો આ દૃષ્ટિના વિકાસ દ્વારા સાચી શુભ ક્રિયાનું અધિષ્ઠાન કરવાની વાત કરી રહ્યા છે. આપણી દૃષ્ટિ સિંહ જેવી હોવી E_KET |AR AGO !!!FERE!. ૨૭૫ ULT_TEN TO THE GA}{T YiYi A size siYmi

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336