________________
D
D
]
'દુઃખમાંથી મુક્તિ આપે સાક્ષીભાવ! |
હૃદય ઝુકવા તૈયાર થાય છે, બુદ્ધિ ઝઝુમવા તૈયાર થાય છે. અહંકારી દુઃખી થવા તૈયાર પણ પરાજીત થવા તૈયાર નથી.
જેણે પૂર્ણતાનું લક્ષ બનાવ્યું છે તેણે લક્ષ પૂર્ણ કરવા મગ્ન બનવું પડશે. આ હૃદય પર લાગેલા ઘટનાના ઘા'માંથી આઘાત-પ્રત્યાઘાત જન્મે છે.
ઘટનાઓ ઘા કરે છે તેનું કારણ આપણો કતભાવ છે.
જિંદગી સુધી હરામ રહ્યો તેને છેલ્લે રામ બોલો ભાઈ રામ સાંભળવું પડે છે. T સાક્ષીભાવ એ જગતના તમામ દુઃખોમાંથી મુક્ત થવાનો રાજમાર્ગ છે.
જગતમાંથી જેનો મોહ મરી જાય તે જ સાચો મુનિ થઈ શકે. કતભાવ ત્યાં દુર્ગતિ, સાક્ષીભાવ છે ત્યાં સદ્ગતિના દ્વાર ઉઘડે છે. કર્મનિર્જરા કરવી હોય તો સગવડ નહીં પણ સામેથી હસતા મુખે
અગવડ માંગો. T સમક્તિ દષ્ટિ આત્મા, જ્ઞાનમગ્ન આત્મા એટલે ટ્રાફિક પોલીસ,
સાક્ષીભાવ એ ધર્મધ્યાનનું કારણ, કતભાવ એ દુધનનું કારણ. બે દિવસના મહેમાન, ચાર દિવસ મહેરબાન અને એથી વધુ થયો
તો પછી થાય તોફાન. _ અહીં નહીં કોઈની જાન નહિ કોઈની કાણ,
તો ઓ માનવ! તું શાને માંડે મોકાણ. U રોજ નોવેલ્ટી માંગો છો, હવે સ્વભાવ નોવેલ્ટી બનાવો.
D
D
D
D D
આગમના વલોણા પછી જે નવનીત હાથમાં આવ્યું તેમાંથી રચાયેલા આ જ્ઞાનસારના મગ્નતા અષ્ટકના ત્રીજા શ્લોકમાં સાક્ષીભાવનું જ્ઞાન ભરી આત્માને પૂર્ણ બનવાની પ્રેરણાઓ આપી છે.
નાનકડી ઘટના આપણને ખંડિત બનાવી દે છે. નાની ઘટના આપણી મગ્નતા તોડી નાખે છે. આપણે વ્યથિત બની જઈએ છીએ એનું કારણ શું? આપણા દુઃખનું કારણ જગતની ઘટના નથી. ઘટનાથી દુઃખી નથી થવાતું, ધણીવાર દુર્ઘટનાઓથી ઘણાના જીવનમાં પ્રકાશ પથરાયાના દાખલા સાંભળીએ છીએ. ઘટના આપણા હૃદય પર ઘા ન કરી જાય એટલે આપણે
= • ૬૦ •
*