________________
त्यागाष्टकम्
संयतात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् ।
धृतिमम्बां च पितरौ, तन्मां विसृजतं ध्रुवम् ||१|| (૨) પિતરૌ-હે માતા-પિતા ! સંયતાત્મા-સંયમે અભિમુખ થયેલો હું શુદ્ધોપયોfi-શુદ્ધ ઉપયોગ રૂપ નિનં-પોતાના પિતાં-પિતાનો –અને ધૃતિંઆત્મરતિ રૂપ અપ્નાં-માતાનો થયે-આશ્રય કરું છું તે-તેથી માં-મને ઘુવંઅવશ્ય વિકૃનતં-છોડો. (૧) હે માતા પિતા ! સંયમને અભિમુખ થયેલો હું રાગ-દ્વેષ રહિત શુદ્ધ આત્મજ્ઞાન રૂપ પોતાના પિતાનો અને આત્મરતિ રૂપ માતાનો આશ્રય કરું છું. આથી હવે તમે મને અવશ્ય છોડો.
युष्माकं सगमोऽनादि-बन्धवोऽनियतात्मनाम् ।
धुवैकरुपान् शीलादि-बन्धूनित्यधुना श्रये ||२|| (૨) ગન્ધવ:-હે બંધુઓ! નિયતાભના-અનિશ્ચિત છે આત્મપર્યાય જેમનો એવા પુષ્પાજં -તમારો નમ:-મેળાપ અનાદિ-અનાદિથી છે. તિ-એથી અધુના-હવે ધૃવૈપાન-નિશ્ચિત એક સ્વરૂપવાળા શીતાદ્રિવધૂન-શીલ વગેરે બંધુઓનો થયે-આશ્રય કરું છું.. (૨) હે બંધુઓ! બંધુ તે શત્રુ થાય અને શત્રુ તે બંધુ થાય એ પ્રમાણે અનિશ્ચિત પર્યાયવાળા તમારો સંબંધ (પ્રવાહથી) અનાદિથી છે. આથી હવે નિશ્ચિત રૂપે એક સ્વરૂપવાળા (નિયમા હિત કરવાના જ સ્વરૂપવાળા) શીલ, સત્ય, શમ, દમ, સંતોષાદિ બંધુઓનો આશરો લઉં છું.
૧ જેણે સંયમનો સ્વીકાર કર્યો હોય તેને સંયત આત્મા કહેવાય. છતાં અહીં જેણે હજી સંયમનો સ્વીકાર કર્યો નથી, પરંતુ સંયમ સ્વીકારવાને તૈયાર થયો છે તેને પણ સંયત આત્મા કહ્યો એ નિશ્ચય નયની દૃષ્ટિએ ઘટે છે. નિશ્ચય નયની દષ્ટિએ જે ક્રિયા કરવા માંડી તે કરી કહેવાય. આથી સંયમ લેવા માંડ્યું એટલે લીધું કહેવાય.
કાકા કા કા કા કા કા કા ખત જાડા કાઝાઝાન કાર જ ના કાકા Kalpana Nikitis a thitralia Niw V NilatiL e itad #a Y Esikinstituti Kirti Pada 1, V WaIfBaa #toi #