________________
સુખ જેમને પ્રિય છે એવા લોકોમાં વવા- કહેવાને આશ્ચર્યવાઆશ્ચર્યવાળા મ-થાય. (૭) મોહના' ત્યાગથી (=ક્ષયોપશમથી)સહજ સુખનો અનુભવ કરનાર પણ આરોપિત સુખમાં પ્રીતિવાળા લોકને સહજ સુખ કહેવામાં આશ્ચર્ય પામે છે. સહજ સુખનું સ્વરૂપ વાણીથી સમજાવી શકાતું ન હોવાથી મૂઢ જીવોને આ સહજ સુખ શી રીતે સમજાવવું એમ આશ્ચર્ય પામે છે.
यश्चिद्दर्पणविन्यस्त-समस्ताचारचारुधीः ।
क्व नाम स परद्रव्ये-ऽनुपयोगिनि मुह्यति?||८|| (૮) :--જે વિ-દ્રા-વિચત-સમત-ગવાર વીરું-થી-જ્ઞાનરૂપ દર્પણમાં સ્થાપેલા સમસ્ત જ્ઞાનાદિ આચારોથી સુંદર બુદ્ધિવાળો (છે) સ: તે મનુયોજિનિ--ઉપયોગમાં ન આવે તેવા પદ્રવ્ય -પુગલ દ્રવ્યમાં વેવ નામકયાં મુટ્યતિ?--મોહ પામે? (૮) જે જ્ઞાન રૂ૫ દર્પણમાં સ્થાપન કરેલા સમસ્ત (જ્ઞાનાદિ પાંચ) આચારોથી સુંદર બુદ્ધિવાળો છે તે કામમાં ન આવે તેવા પુદ્ગલાદિ પદ્રવ્યમાં કયાં મોહ પામે? અર્થાત્ સમ્યજ્ઞાન પૂર્વક જ્ઞાનાદિ આચારોમાં ઓતપ્રોત બનેલો આત્મા પરદ્રવ્યમાં કયાંય મોહ પામતો નથી. ૧
2.
જિંદગી સતત ટૂંકી થઈ રહી છે... મોત પ્રત્યેક પળે નજીક આવી રહ્યું છે શરીર સતત ક્ષીણ થઈ રહ્યું છે પુણ્યનો કોઈ ભરોસો નથી. મનના વિચારોનું કોઈ ઠેકાણું નથી. એવા સમયે જે સત્કાર્યો કરવા ચાહો છો, એને ત્વરિત શરૂ કરી દો. જીવન જીતી શકાશે.
=
• ૧૨૦ .