________________
ज्ञानध्यानतपः शील सम्यकत्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधु यं प्राप्नोति शमान्वितः ||५|| (૧) મો-આશ્ચર્ય છે કે જ્ઞાન-ધ્યાન-તપ-શીત-સંખ્યત્ત્વ-સહિત-જ્ઞાન-ધ્યાનતપ-બ્રહ્મચર્ય-સમ્યક્ત થી સહિત ઉપ-પણ સાધુ-સાધુ તં-તે ગુi-ગુણને
ખોતિ-પામતો ન- નથી ચં-જે ગુણને સમન્વિત-શમયુક્ત સાધુ પ્રખોતિ-પામે છે. (૫) કેવું આશ્ચર્ય ! શમથી અલંકૃત મુનિ જે ગુણો મેળવે છે તે ગુણો જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમ્યક્તથી સહિત પણ સાધુ શમ વિના મેળવી શકતો નથી.
જ્ઞાનાદિ ગુણો હોવા છતાં શમ ગુણ ન આવે ત્યાં સુધી વીતરાગદશા, કેવલજ્ઞાન વગેરે ગુણો મેળવી શકાતા નથી. જ્ઞાનાદિ ગુણો શમ દ્વારા જ વીતરાગદશા, કેવલજ્ઞાન વગેરે ગુણોનાં કારણ છે, અર્થાત્ જ્ઞાનાદિ ગુણોથી શમનો લાભ અને શમના લાભથી વીતરાગ દશા આદિ ગુણોનો લાભ થાય છે. આથી જ્ઞાનાદિ ગુણ યુક્ત સાધુએ એ ગુણો દ્વારા શમ ભાવને મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ એવું અહીં ગર્ભિત રીતે સૂચન કર્યું છે. ૧
स्वयम्भूरमणस्पर्द्धि-वर्धिष्णुसमतारसः ।
मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ||६|| (૬) સ્વયમૂરમાWદ્ધિવર્તુનુસ તાર:-સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ છે જેનો એવા મુનિ -સાધુ યેન-જેનાથી ૩૫મીત-સરખાવાય સૌ-એ કોઈપ-કોઈપણ વરીરે-જગતમાં -નથી. (૬) જે મુનિનો સમતારસ સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરી રહ્યો છે અને હજીયા વધી રહ્યો છે તે મુનિની તુલના કરી શકાય એવો કોઈ પદાર્થ જગતમાં નથી.
शमसूक्तसुधासिक्तं येषां नक्तंदिनं मनः ।
कदापि ते न दान्ते रागोरगविषोर्मिभिः ||७|| (૭) યેષાં-જેમનું મનઃ-મન નવિનંતિ-રાતદિવસ મસૂવક્તસુધાસિતં-શમના સુભાષિત રૂપ અમૃત વડે સિંચાયેલું છે. તે-તેઓ દ્રા-કદી ઉપ-પણ રાગોર | વિષfમમ:- રાગરૂપ સર્પના વિષની લહરીઓથી વૈદ્યન્ત-બળતા ન- નથી. (૭) જેમનું મન સમતાના સુભાષિતો રૂ૫ અમૃતથી રાત-દિવસ સીંચાયેલું રહે છે તેઓ કદી પણ રાગ રૂપ સર્પના વિષના તરંગોથી બળતા નથી.
= • ૨૧૧ •