________________
પણ કરતો નથી. માલતી પુષ્પના રસમાં લીન બનેલો ભ્રમર બાવળ વગેરે વૃક્ષ ઉપર બેસતો નથી, તેમ આત્મસુખમાં મગ્ન જીવ રૂપાદિ વિષયોમાં પ્રવૃત્તિ કરતો નથી.
__स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वावलोकिनः ।
कर्तृत्वं नान्यभावानां, साक्षित्वमवशिष्यते ||३|| (૩) સ્વાવસુરવમનસ્ય- સ્વાભાવિક આનંદમાં મગ્ન થયેલા નત્તિસ્વીવલ્લોનિ:- (અને) જગતના તત્ત્વને (સ્યાદ્વાદથી શુદ્ધ સ્વરૂપને જોનાર યોગીને જમવાના+-અન્ય ભાવોનું વં- કર્તાપણું - નથી, માત્ર સક્ષત્વ-સાક્ષાત્ દષ્ટાપણું અવશષ્યતે– બાકી રહે છે. • (૩) સ્વાભાવિક આનંદમાં મગ્ન બનેલા અને જગતના તત્ત્વને યથાર્થ રૂપે જોનાર યોગીને અન્ય ભાવોનું =રાગાદિવિભાવ, જ્ઞાનાદિ કર્મ અને ઘટાદિ રૂપ પર ભાવોનું કર્તાપણું નથી, કિંતુ દષ્ટાપણું છે. અર્થાત્ આવો આત્મા બાહ્ય ક્રિયાઓમાં આ મેં કર્યું એવા પ્રકારનો અહંકાર કરતો નથી. તે એમ વિચારે કે – માટી વગેરે ભાવો ઘટાદિ રૂપે પરિણમે છે તેમાં કુંભાર વગેરે સાક્ષી માત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે અમે ઘટાદિ પદાર્થના કર્તા છીએ. એ પ્રમાણે ભાષાવર્ગણા દ્રવ્ય વર્ણપણે, વર્ણ પદપણે, પદ વાક્યપણે, વાક્ય મહાવાક્યપણે અને મહાવાક્ય ગ્રંથપણે પરિણમે છે, તેમાં ગ્રંથકાર સાક્ષીમાત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે હું ગ્રંથકર્તા છું. સર્વ દ્રવ્યો સ્વસ્વ પરિણામના કર્તા છે, કોઈ દ્રવ્ય પર પરિણામનો કર્તા નથી. આ દષ્ટિએ (શબ્દનયની દૃષ્ટિએ) આત્મા સર્વ પર કાર્યમાં સાક્ષીમાત્ર હોય છે, કર્તા નહિ.
परब्रहाणि मग्नस्य, श्लथा पौदगलिकी कथा । क्वामी चामीकरोन्मादाः, स्फारा दारादराः क्व च ||४|| (૪) પરબ્રહ્મજિ- પરમાત્માના સ્વરૂપમાં મનસ્ય-લીન થયેલાને પૌત્તિીપદ ગલ સંબંધી થી- વાત સ્નથી- નીરસ (લાગે છે), ઋાર:- ચિત્તમાં ચમત્કાર કરનાર મની-આ વાનરોનાવા - સુવર્ણનું-ધનનું અભિમાન વવ-ક્યાં હોય)? - અને વાર રા:- સ્ત્રીના આદરો વ4-ક્યાં (હોય)? (૪) પરમાત્મસ્વરૂપમાં લીન બનેલાને પુદ્ગલની વાત નીરસ લાગે છે. એને અજ્ઞાન જીવોના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરનાર ધનનું અભિમાન ક્યાંથી હોય? અને સ્ત્રી વિશે આદર પણ ક્યાંથી હોય?
-
. Xong
૪૭.