________________
ઉપરના લેખો.]
( ૭ )
. ..
અવલોકન
પહેલા બે ગચ્છનાં ગુરૂઓનાં નામે ડાકટર કલૅટે (Klatt) ઈડીઅન એન્ટીકરી ( Indian Antiquary ) , પુ. ૧૧, પૃ. ૨૪૫ માં પ્રકટ કર્યા છે. તથા વાઢિપુરપાનાથના દેવાલયની પ્રશસ્તિમાંથી પણ ખરતર પટ્ટાવલી પુ. ૧, પૃ. ૩૧૯ માં આપી છે. મારા જાણવા પ્રમાણે બીજી બે પટ્ટાવલીઓ હજુ સુધી બહાર આવી ન હતી: –
૧. ખરતર ગચ્છની પટાવલી. આ યાદી નં. ૧૭ માં આપી છે – ૧. ઉ૬() તનસૂરિ.
૧૦. જિનેશ્વરસૂરિ, બીજા ૨. વર્ધમાનસૂરિ, “ વસતિમાર્ગ- ૧૧, જિનપ્રબોધસૂરિ. પ્રકાશક. ”
૧૨, જિનચંદ્રસૂરિ, ત્રીજા. ૩. જિનેશ્વરસૂરી, પહેલા. ૧૩. જિનકુશલરિ.. ૪. જિનચંદ્રસૂરિ, પહેલા, ૧૪. નિવસરિ. ૫. અભયદેવસૂરિ, નવાંગી વૃત્તિના ૧૫, જિનલબ્ધિસૂરિ.
કતાં તથા સ્તંભનપાર્શ્વનાથને ૧૬. જિનચંદ્રસરિ ચોથા. પ્રકટ કરનાર.
૧૭. જિનો દયસરિ. ૬. જિનવલ્લભસુરી.
૧૮. જિનરાજસૂરિ. ૭. જિનદત્તસૂરિ, જેમને એક દેવ- ૧૯. જિનભદ્રસૂરિપ - તાએ “યુગ પ્રધાન 8 ને ઇ- ર૦. જિનચંદ્રસૂરિ, પાંચમા. કાબ આપે.
૨૧. જિનસમુદ્રસિરિ. ૮. જિનચંદ્રસૂરિ, બીજા. ૨૨. જિનહંસરિ. ૮. જિનપત્તિ સૂરિ.
૨૩. જિનમાણિકયરિ. : ૨૪. જિનચંદ્રસૂરિ, છટ્ટા, જેમણે દિલ્હીના પતિ સાહિ અકબરને બેધ આપે અને તેથી તેમને યુગ પ્રધાનને ઇલ્કાબ મળ્યો; તથા બધા દેશોમાં ૮ દિવસ હિંસા નહિ કરવાનું ફરમાન મળ્યું; તેમણે જહાંગીરને પ્રસન્ન કર્યો અને દેશપાર કરેલા સાધુઓને બચાવ્યા.
૩. - ૧૮ માં પણ પહેલા ૭ રિઓનાં નામ આપેલાં છે. ' જ. પાટણની પ્રશસ્તિમાં પણ આજ નામ આપેલું છે અને તે ડાકટર કૌંટ (Katt)
ના જિનપતિ ( ઈન્ડી. એન્ટી. પુ ૧૧, પૃ. ૨૪૫) કરતાં વધારે સારું છે. - ૫ નં. ૧૮ માં પણ છે. * ૬. સં. ૧૮-૨૦, ૨૩ ૩૪ માં છે.