________________
ઉપરના લેખા. નં. ૨–૪]
( ૧૨ )
માસના કૃષ્ણપક્ષની ૬ ના દિવસે, અનેક સદ્યા અને અનેક મુનિ–આચાચેŕના સ’મેલનપૂર્વક, કલ્યાણુકર પ્રતિષ્ઠા કરાવી.
અવલાકન
ޔރމނނވނ
પછીના પદ્યામાં કર્માંસાહની, આ કાર્ય કરવા માટે, પ્રશ’સાકરવામાં આવી છે. અતમાં, ગદ્યમાં, મન્દિરેનુ સ્માર કામ કરનારા કેટલાક સૂત્રધારા ( સલાટા-કારીગરે ) નાં નામે આપ્યાં છે. આમાંના ઘેાડાક તે ખુદ કર્માંસાહના જન્મસ્થાન-ચિત્તાડના રહેનારા છે અને પાકીના ગુજરાતની રાજધાની અમદાવાદના વાસિઓ છે.
આ પ્રશસ્તિના કર્તા, પડિત સમયરત્નના શિષ્ય કવિવર લાવણ્યસમય છે કે જેમણે વિપ્રવધ આદિ અનેક પુસ્તકે લખ્યાં છે. શત્રુજ્ઞયતીયો દ્વારપ્રબંધ ના લેખક પ’ડિત વિવેકધીર ગણિએ, સુત્રધારને કાતરવા માટે, શિલાપટ્ટ ઉપર આ પ્રશસ્તિ આલેખી છે. ( ૨૦૩ )
ખીજા નખરના લેખ, શત્રુંજય તીર્થ પતિ શ્રીઆદિનાથ ભગવાનની પ્રતિમાની બેઠક ઉપર, ૫ ૫ક્તિમાં, અને ત્રીજા નખરના, આદીશ્વર ભગવાનના મંદિરની સન્મુખ આવેલા મદિરમાં વિરાજમાન પુ'ડરીક ગણુધરની પ્રતિમા ઉપર, ૩ લીટીમાં કોતરેલા છે. આ અને લેખોમાં, ફકત પ્રતિષ્ઠાની મિતિ અને કર્માંસાહના કૌટુબિક નામે લખેલાં છે. ૨ જા લેખમાં, કર્માંસાહને એ ઉદ્ધારકા માંસાહાચ્ય કરનાર મત્રી રવા અને નરિસ'હનાં શુભ નામે પણ આલેખેલાં છે.
( ૪ )
આ લેખ, આદીશ્વર ભગવાનના મંદિરની ભમતીના દક્ષિણ તરફ્ના ન્હાના મંદિરમાં, ૮ ૫તિમાં કતરેલા છે. એમાં લખ્યુ છે કે સંવત્ ૧૯૨૦ ના આષાઢ સુદી ૨ અને રવિવારના દિવસે એ દેવકુલિકા ની પ્રતિષ્ઠા થઈ છે. ગંધાર ખદર નિવાસી પ્રાગ્ધાટ (પારવાડ ) જ્ઞાતીય દેસી ગઈઆના પુત્ર તેજપાલ ( સ્ત્રી ભાડકી ) ના પુત્ર દે પ‘ચારણાએ
*હાનાં મંદિશ - દેવકુલિકા ' કહેવાય છે અને મ્હોટાં પ્રાયઃ કરીને પ્રાસાદ અથવા ‘ વિહાર ’ કહેવાય છે.