________________
પ્રાચીનજૈનલેખસ ગ્રહ
કુંભારીઆમાં પછી જાય છે. જ્યારે જુનાં નગરને નાશ કરવામાં આવ્યા અને અંબામાતાનુ દેવાલય બ્રાહ્મણાના હાથમાં આવ્યું ત્યારે આ પુરાણા નગરના વિનાશને માટે કારણ તરીકે આ અંબામાતાની હકીકત બ્રાહ્મણાએ જોડી કાઢી હશે.
( ૧૮૫ ) )
[ રાણપુર
રાણપુર તીના લેખા.
આરસણુના લેખો પછી રાણપુરતીના લેખો આવે છે. રાણપુર, ગેડવાડની મ્હાટી પ′ચતીથી માંનુ મુખ્ય તીર્થં છે. મારવાડ દેશમાં જેટલાં પ્રાચીન જૈન મંદિર છે તેમાં રાણપુરનુ મદિર સાથી મ્હાટુ, કિમતી અને કારીગરીને દૃષ્ટિએ અનુપમ છે. એ મારિ ક્યારે અને કણે બધાવ્યુ એ ઘણાજ થાડા જૈના જાણે છે. આર્કિઆલેાજીકલ સર્વે ઓફ ઇન્ડિઆના સન ૧૯૦૭-૦૮ ના એન્યુઅલ રીપાટ માં શ્રીયુકત ડી. આ. ભાંડારકર એમ. એ; એ મદિરના વિષયમાં એક વિસ્તૃત લેખ લખેલા છે. તેમાં એ મદિરના બધાવનાર ઘરણાશાહુના ઇતિહાસ અને શિલ્પની દૃષ્ટિએ મદિરનુ વિસ્તૃત વર્ણન આપ્યુ છે. એ વર્ણન આ લેખ વાંચનારને ખાસ ઉપયાગી હૈાવાથી, તે સપૂર્ણ અત્ર આપવામાં આવે છે.
જોધપુર રાજ્યના ગોડવાડ પ્રાંતના દેસી જીલ્લામાં રાણપુર નામે એક સ્થાન આવેલુ છે. તે સાડીથી છ માઈલ દૂર છે અને હાલમાં ઉજ્જડ છે. તે આડાબલા ૭ઃ (અરવલી) ની પશ્ચિમ બાજુની ખીણમાં આવેલું છે અને મારવાડમાં તે સાથી સુંદર સ્થળ છે. અહીં કેટલાંક દેવાલયેા છે તેમાંનું એક પહેલા તીર્થંકર આદિનાથનું ચામુખ દેવાલય મુખ્ય છે. અને આને લીધે જૈન લેાકેા તેને મારવાડનાં પચતીર્થીમાંનુ એક તીથ ગણે છે; તથા,
:
www
મારવાડ તથા મેવાડની વચ્ચે આવેલી પર્વતાની હારને આડાબલા કહે છે. અને આજ નામને ટૉર્ડ (Tod) અરવલી કહ્યું છે. આવા દોષયુક્ત ઉચ્ચાર ટાંડનાં પુસ્તક વાંચનારાજ કરે છે એમ નથી પરંતુ રાજપુતાનાના લોકો પણ તેમની ભાષામાં અરવલી એમ કહે છે અને ‘આડાખલા' એ શબ્દ જાણતા પણ નથી. આડાખલા=આંડા (આંતરા) + વળા અગર વળી (પર્વત). એટલે કે મારવાડ અને મેવાડ વચ્ચેના આંતરાં કરનાર પર્વત ( પ્રાગ્રેસ રિપોર્ટ, આર્કીઓલોજીકલ સન્હેં વેસ્ટર્ન સરકલ, ૧૯૦૦ -૮, પા. ૪૭–૪૮ ),
૪