Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 535
________________ પ્રાચીનજીનલે ખસ ગ્રહ વળી આગળ જણાવે છે કે— ' ચ્ચારઇ મહુરત સામટાં એ લીધાં એકઈ વાર તુ, પહેલઇ દેઉલ માંડી” એ ખીજઈ સત્તુકાર તુ; પાષધશાલા અતિ ભુલી એ માંડીએ દેઉલ પાસિ તુ, ચતુથ' મહુરત ઘરતણું એ મ`ડાવ્યા આવાસ તુ. અર્થાત્-ધરણા સેઠે ચ્યાર કાર્યાં એકજ મહૂર્તમાં પ્રારભ્યાં હતાં. જેમાં પહેલુ કાર્ય મદિરવાળુ, બીનું દાનશાળા ખુલ્લી મુકવાનુ, ત્રીજું પાષધશાળા અધાવવાનું અને ચેથુ પેાતાના રહેવા માટે મહાલયે અંધાવવાનુ હતુ. મદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે. સેત્રુંજએ. સિરિગિરનારા રાણિગપુર શ્રીધરણુવિહારા, વધ્યાચલ અધિક ફૂલ લીજઈ, સફલ જન્મ શ્રીચર્મુખ કીજJ; દેવસ્જીદ, તિહાં અવધારિ, શાસત જિષ્ણુવર જાણે ચારિ, વિહરમાણી ખીઇ અવતારી, ચવીસ જિષ્ણુવર મૃતિ સારી, િિહં જિષ્ણુખિ ખ ખાવનુ નિહાલ, સયલ મિખ મહત્તરૢ જિણાણુ, ક્રિતી મઅ નવિ જાણુઉ પાર, તીરથ નસિર અવતાર. વિવિધ રૂપ ધૃતલીય અપાર, કારણીએ અરખુદ અવતાર. તેારણુ થભ પાર નિવે જાણુ, એક જીભ કમ કહીય વખાણું. (૨૦૧ ) [· હસ્તિક ડી. હસ્તિકુડીના લેખા. : " ( ૩૧૮ ) આ ઉપયેગી શિલાલેખ, · એપિગ્રાફિ ઈન્ડિકા ના ૧૦ મા ભાગમાં ( પૃષ્ઠ ૧૭–૨૦) જોધપુર નિવાસી પડિત રામકરણ દ્વારા પ્રકટ કરવામાં આવ્યો છે. લેખનુ સ્થાન, તેના ઇતિહાસ અને તેમાં આવેલી હકીકત સબધે ઉક્ત પતિજીએ જે વિવરણ આપેલુ છે, તેને સારાંશ આ પ્રમાણે છેઃ—— “ આ લેખ ઉપર એક ન્હાના નિધ મર્હુમ પ્રેા. કિલહેન સાહેબે લખ્યા હતા પરંતુ તે લેખ - સપૂર્ણ રીતે પ્રકટ કરવામાં :

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592