________________
પ્રાચીનજીનલે ખસ ગ્રહ
વળી આગળ જણાવે છે કે—
'
ચ્ચારઇ મહુરત સામટાં એ લીધાં એકઈ વાર તુ, પહેલઇ દેઉલ માંડી” એ ખીજઈ સત્તુકાર તુ; પાષધશાલા અતિ ભુલી એ માંડીએ દેઉલ પાસિ તુ, ચતુથ' મહુરત ઘરતણું એ મ`ડાવ્યા આવાસ તુ. અર્થાત્-ધરણા સેઠે ચ્યાર કાર્યાં એકજ મહૂર્તમાં પ્રારભ્યાં હતાં. જેમાં પહેલુ કાર્ય મદિરવાળુ, બીનું દાનશાળા ખુલ્લી મુકવાનુ, ત્રીજું પાષધશાળા અધાવવાનું અને ચેથુ પેાતાના રહેવા માટે મહાલયે અંધાવવાનુ હતુ. મદિરનું વર્ણન આ પ્રમાણે આપે છે.
સેત્રુંજએ. સિરિગિરનારા રાણિગપુર શ્રીધરણુવિહારા, વધ્યાચલ અધિક ફૂલ લીજઈ, સફલ જન્મ શ્રીચર્મુખ કીજJ; દેવસ્જીદ, તિહાં અવધારિ, શાસત જિષ્ણુવર જાણે ચારિ, વિહરમાણી ખીઇ અવતારી, ચવીસ જિષ્ણુવર મૃતિ સારી, િિહં જિષ્ણુખિ ખ ખાવનુ નિહાલ, સયલ મિખ મહત્તરૢ જિણાણુ, ક્રિતી મઅ નવિ જાણુઉ પાર, તીરથ નસિર અવતાર. વિવિધ રૂપ ધૃતલીય અપાર, કારણીએ અરખુદ અવતાર. તેારણુ થભ પાર નિવે જાણુ, એક જીભ કમ કહીય વખાણું.
(૨૦૧ )
[· હસ્તિક ડી.
હસ્તિકુડીના લેખા.
:
"
( ૩૧૮ ) આ ઉપયેગી શિલાલેખ, · એપિગ્રાફિ ઈન્ડિકા ના ૧૦ મા ભાગમાં ( પૃષ્ઠ ૧૭–૨૦) જોધપુર નિવાસી પડિત રામકરણ દ્વારા પ્રકટ કરવામાં આવ્યો છે. લેખનુ સ્થાન, તેના ઇતિહાસ અને તેમાં આવેલી હકીકત સબધે ઉક્ત પતિજીએ જે વિવરણ આપેલુ છે, તેને સારાંશ આ પ્રમાણે છેઃ——
“ આ લેખ ઉપર એક ન્હાના નિધ મર્હુમ પ્રેા. કિલહેન સાહેબે લખ્યા હતા પરંતુ તે લેખ - સપૂર્ણ રીતે પ્રકટ કરવામાં
: