________________
પ્રાચીન જેનલેખસંગ્રહ
(૨૩)
હસ્તિકુંડી -
જ
'
કા
-
-
-
-
-
*
*
* *
*
* * *
* *
* -
-
-
-
- - -
-
*
*
*
*
*
*
*
સંવત ૧૫૩ ને છે. અને બીજે જે ૨૧ પદ્યમાં લખાએલે છે, તે વિ. સ. ૯૬ માં છેતરાએલે છે. પ્રથમ લેખની રર પંક્તિઓ છે અને બીજાની ૧૦ છે. : : . ' " [ એમ જણાય છે કે, મૂળ બને લેખે જુદા જુદા કે તરવામાં આવેલા હશે પરંતુ તે જીર્ણ થઈ જવાથી અથવા તે બંનેને એક સાથે એકજ શિલામાં સંગ્રહી રાખવાની ઈચ્છાથી, પાછળથી કોઈએ આ લેજોની ફી નકલ કરી છે. અસલ લેખ નથી. નહિ તે વિ. સં. ૧૦પ૩ ના ચિ ૯૬ ના લેખ કયાંથી હોઈ શકે-સંગ્રાહક. ] ' પહેલા લેખની રચના, છેવટના કાવ્યમાં જણાવ્યા પ્રમાણે, સૂર્યાચાર્યે કરી છે. પ્રારંભના બે કાવ્યમાં જિન–દેવની સ્તુતિ કરવામાં આવી છે. ૩ જ કાવ્યમાં રાજવંશનું વર્ણન છે. પરંતુ કમનસીબે તેનું નામ જતું રહ્યું છે. ૪ થા કાવ્યમાં રાજા હરિવર્માનું અને ૫ મામાં વિદ્ધરાજાનું વર્ણન છે. વિદ્રગ્ધરાજા માટે, આ શિલા લેખના બીજા ભાગમાં જણાવ્યું છે તે પ્રમાણે તે રાષ્ટ્રકૂટ (
રેડ) વંશીય હતે. ૬ ઠા પદ્યમાં, એમ ઉલ્લેખ છે કે એ વિદગ્ધરાજાએ વાસુદેવ નામના આચાર્યના ઉપદેશથી હસ્તિકુંડીમાં એક જૈનમંદિર બનાવ્યું હતું. ૭ મા લેકમાં કથન છે કે, એ રાજાએ પિતાના શરીરના ભાર જેટલું સુવર્ણદાન કર્યું હતું અને તે દાનના બે ભાગ દેવને અર્પણ કર્યા હતા અને એક ભાગ આચાર્યને ભેટ આપ્યું હતું. ( અર્થાત આચાર્યના કથન પ્રમાણે તેને વ્યય કર્યો હતો. ) ૮ મા પદ્યમાં જણાવ્યા પ્રમાણે વિદગ્ધરાજાની ગાદીએ સંમટ નામને રાજા આ . અને તેની ગાદિએ ધવલરાજ બેઠે. આ છેલાના વિષયમાં લગભગ ૧૦ કાવ્ય લખવામાં આવ્યાં છે, જેમાં આના યશ અને શર્યાદિગુણ વર્ણવામાં આવ્યાં છે. ૧૦ મા બ્લેકમાં ઉલ્લેખ છે કે-જ્યારે મુંજરાજે મેદપાટ (મેવાડ) ના અઘાટ સ્થાન ઉપર ચઢાઈ કરી તેને નાશ કર્યો અને ગુર્જરેશને નસાડે ત્યારે તેમના સૈન્યને આ ધવલરાજે આશ્રય આપે હતું. આ મુંજરાજ તે ફેસર કિલહોર્નના જણાવ્યા