Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 585
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ. (૨પ૪) [ જાલેર કિલ્લાના લે ને. ૩૫૪-૫. ~ ~~~~~~~ ~~~~~~ ~~~~~~~~~~~~~~~~~~~~~~ લખવામાં આવ્યો છે. તેના પિતા અને પિતામહ ઠાકુર તરીકે લેખાયા છે તેથી તેઓ રજપુત જ હશે. . . . (૩૫૪ થી ૩૫૯) '' આ નંબરે નિચે આપેલા લેખે લેરના કિલ્લામાં વર્તમાનમાં જે જૈનમંદિરે વિદ્યમાન છે તેમની અંદર રહેલી પ્રતિમાઓ ઉપર કેતરેલા છે. બધા લેખે સં. ૧૬૮૧ થી ૮૪ સુધીના છે, અને તપાગચ્છના આચાર્ય વિજયદેવસૂરિના આદેશ-ઉપદેશથી એ મંદિરની પ્રતિષ્ઠા વિગેરે થઈ હોય એમ એ લેખે ઉપરથી જણાય છે. આ મંદિરે અને લેખે સંબધી ડુંક વર્ણન શ્રી ડી. આર. ભાંડારકર નીચે પ્રમાણે આપે છે. . જાલેરનો કિલ્લો લગભગ ૮૦૦ યાર્ડ લો અને ૪૦૦ યાર્ડ પહોળા છે. આગળ પાછળના મેદાનથી ૧૨૦૦ ફીટ લાંબી એવી એક ટેકરી ઉપર તે આવેલું છે. ત્યાંથી આખું શહેર દેખાય છે અને ટેકરીના ઉત્તર તરફના ઢળાવ ઉપર આ ગામ વસેલું છે. આ ગઢને ૪ હારે છે--સૂરજપળ, ધુળ, ચાંદળ અને લેપળ. ગઢ ઉપર જાણવા જેવા લાયક ફકત બે જૈનમંદિર અને એક કબર છે. એક જૈન દેવાલય ઍમુખ છે અને તેને બે માળ છે. પ્રથમ માળમાં આદિનાથ, સુપાર્શ્વનાથ, અજિતનાથ અને શ્રેયાંસદેવ એમ ચારે બાજુ ચાર જિનની પ્રતિમાઓ પ્રસ્થાપિત છે. એ પ્રતિમાઓ ઉં, કેતલા છે અને તેમાં પણ ઉપર પ્રમાણે નામે આપેલાં દે માળ ઉપરની ફકત ત્રણ પ્રતિમાઓ ઉપર લેખો છે જેમના છે કે તે મૂર્તિઓ સુવિધિનાથ, અરનાથ અને સંભવનાથ સર્વ પ્રતિમાઓ વિ.સં. ૧૬૮૩ માં જયમä તથા તેની દિ અને સહાગદે બેસાડેલી છે. - પશ્ચિમના દ્વાર આગળ ખુણામાં એક મનુષ્ય પ્રમાણ પિત છે. જે કુંથુનાથતીર્થકરની છે. તેના ઉપરના લેખની આર્કિઓ વૈજકલ વેસ્ટર્ન સર્કલ, સરીપેટ, સ

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592