Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 592
________________ પ્રાચીનલેખસંગ્રહ (276 ) [ વિરાટ ન. 378 --------------- --- ---------- ---- આવ્યો છે. આ લેખના બાવન માટે ઉક્ત છેલા પ્રાયઃ દરેક જણાવે છે -- * * * - કરેલા પ્રતિષ્ઠા - “આ લેખની બંને શિલાઓ શ્યામ રંગની છે ક્ત જણાતી સમાન માપની છે. બંનેની પહોળાઈ 17 ઈચ અને લંબાઈ 2 ફીટ 10 ઇંચ અને બીજીની 2 ફિટ 8 ઈંચ જેટલી છે. કનથી લગભગ અર્ધા ઈચ જેટલા મોટા છે. પહેલી શિલામાં 16 લાઈન-- છે તથા ઉપર ડાબી બાજુએ 20 પાંખડિઓનું કમળ કેરેલું છે. " બીજી શિલામાં 17 પંક્તિઓ કેતરેલી છે. આને ઉપર નીચે કેટલેક ભાગ ખંડિત થઈ ગયેલ છે. , . અસલમાં આ લેખ રાજગૃહના પાર્શ્વનાથના મંદિરને છે પરંતુ પાછળથી એ મંદિરમાંથી કાઢી લઈ ઉપર જણાવ્યા પ્રમાણે બિહારમાં લાવવામાં આવ્યું છે. આ લેખ ત્યાંથી કેણ (કયારે અને કયા કારણે લાવ્યા તે જાણી શકાયું નથી. ઉપર લખ્યા પ્રમાણે આખા લેખની એકંદર 33 પંકિતઓ છે. - જેમાં થી પંકિતનો ઉત્તરાર્ધ, પાંચમી પતિ પૂરી અને 6 કી - પતિને પૂર્વાદ્ધ તથા છેવટની 3 પંકિતઓ એટલે ભાગ ગદ્યપે લખાએલો છે અને બાકી બધે પદ્યમાં છે. પદ્યની સંખ્યા 38 છે.. અને કુમથી તસૂચક અકે મૂકેલા છે. નીચે પ્રમાણેની હકીકત એ લેખમાં સમાએલી છે. ' - પ્રથમના પદ્યમાં, જેમના માટે એ મંદિર બનાવવામાં આવ્યું, તે પાર્શ્વનાથ તીર્થકરની સ્તુતિ કરેલી છે. આ પછીના ત્રણ બ્લેકમાં રાજગૃડ નગરનું વર્ણન આપ્યું છે. તેમાં લખવામાં આવ્યા છે ? - આ તેજ રાજગૃડું નગર છે કે ત્યાં પૂર્વે સુનિસુવ્રત ( ર સા ] તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવલ એવાં ત્રણ કલ્યાણક થયાં હતાં. . ૧“જન વેતાંબર છે. હર” નવેમ્બર 1916 માં તથા બાપા પw કરેલા કરસંક’ માં પણ આ લેખ મૂળમાત્ર પ્રકટ થઈ ચચે છે 2 (ર૭ પૃથ 376.

Loading...

Page Navigation
1 ... 590 591 592