Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 555
________________ પ્રાચીનòતલેખસંગ્રહું. ( ૩૨૧ ) સમસ્તગ્રામિણાના મુખ્ય ભ૦ નાગસિવ, રાઃ ત્તિમટા, વિ. સિરિયા, વણિક પેાસર અને લક્ષ્મણ, એમ જણાય છે કે આ ગામના પÀા હતા. . : ( ૩૩૨ ) ; . કે *# છે . [ નાડલાઇ **** ' '','જ ''' : આ લેખ નાડલાઇના નેમિનાથના દેવાલયમાંથી મળી આવ્યા છે. ત્યાંના લોકો આ નેમિનાથને · જાદવજી '' ના નામે ઓળખે છે. આ મદિર ગામથી અગ્નિકાણુમાં આવેલી એક ટેકરી ઉપર છે. તેમાં, ૯" પહેાળા તથા ૧-૧૧ " લાંબા શિલાપટ્ટ ઉપર ૨૬ ૫'કિતમાં આ લેખ કતરેલા છે. લેખની લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. માત્ર એકજ મામત ધ્યાન આપવા લાયક છે અને તે જ્ઞત્રુત્તમ્ ' ( પતિ ૨૨ ) વાકય છે. વિરલ અથવા અજ્ઞાત શબ્દો નીચે પ્રમાણે - મોરિ ( પંકિત-૯ ") શે (૫ ́કિત ૧૧) નામથ્ય (પેકિત ૧૨) લોકતારના શે અ હશે તે ' સૂચિત થતા નથી. શેક ના અથ સંસ્કૃત શિક્ય ' થાય છે ( જેને અર્થ-એક વાંસની લાકડીના બે છેડાથી લટકાવેલા દોરડાના ગાળા, અને તેમાં ભરેલા ખાજો પણ થાય ) મ્હારા મત પ્રમાણે · આભાવ્ય ” ના અર્થ આવક ‘ · થાય છે. આ શબ્દ વિ. સ’. ૧૨૦૨ ના માંગરોળના લેખમાંના એ ત્રણ વાકયામાં વપરાએલે છે. વળી ભિન્નમાલના લેખ ન. ૧૨ ને ૧૫માં પણ આ શબ્દ નજરે પડે છે. તેમજ પતિ ૮ તથા ૨૧ માં આવેલા રકત શબ્દ ધ્યાન ખેંચે તેવા છે. તે ખરેખર રાજપુત્ર શબ્દનો અપભ્રંશ છે, અને તેના અર્થ રાજપુત થાય છે; પણ અહિ તે શબ્દ ‘ જાગીરદાર ’ ના અર્થમાં વપરાએલા છે. આ લેખની શરૂઆતમાં સર્વજ્ઞ નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. તેની મિતિ વિ. સ. ૧૧૯૫ આશ્વિનવદિ ૧૫ ભામવાર છે. તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ ન-લડાગિકાના સ્વામી હતા એમ ઉલ્લેખ છે. આગળ તેમાં જણાવેલ છે કે-શ્રી નેમિનાથના ધુપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ અને પૂજા વિગેરે માટે રાઉત ઉધરણ (ગુહીલ વ‘શના ) ના પુત્ર ઠકકુર રાજદેવે પોતાના પુણ્યાર્થે નાડલાઈથી અગર

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592