________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૨૭)
નાડલાઈ Annaman.
nnnnnnnnnnnnnnnnnnnnnnnnnn ની છે. ઓસવાલ જ્ઞાતિના ભંડારી ગેત્રવાળા સાયર સેઠના વશમાં થએલો સંકર આદિ પુરૂષોએ, આ આદિનાથની પ્રતિમા કરાવી છે અને તપાગચ્છીય આચાર્ય વિજયદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી છે. એટલી હકીક્ત છે. '
' '; .
( ૩૩૮-૩૮ ) આ બને નંબરે નીચે જે ન્હાના ન્હાના લે છે કે વાળે આપેલાં ' છે, તે એજ મંદિરની આજુ બાજુ આવેલી દેવકુલિકાઓ ઉપર કેત
રેલા છે. આ લેખે કે વાક્યમાં જણાવેલું છે કે સં. ૧૫૬૮-૬૯ અને ૭૧ ના વર્ષોમાં તપાગચ્છની કુતબપુરા શાખાવાળા આચાર્ય ઈન્દ્રનદિસૂરિ તથા તેમના શિષ્ય સૈભાગ્યનંદિસૂરિ અને પ્રમેહસુન્દરના ઉપદેશિથી, ગુજરાતના, પાટણ, ચંપકદુર્ગ (ચાંપાનેર ), વિરમગામ,
મુજિગપુર (મુંજપુર), સમી અને મહમદાબાદના સંઘેએ અમુક } અમુક દેવકુલિકાઓને જીર્ણોદ્ધાર કર્યો, તથા નવી કરાવી. '
- ( ૩૪૦) - નાડલાઈની પૂર્વ બાજુએ જે ટેકરી આવેલી છે તેના મૂળમાં, ગામની પાસે જ એક સુપાર્શ્વનાથનું મંદિર છે. તેના સભામંડપમાં
મનિસુવ્રત તીર્થકરની એક પ્રતિમા સ્થાપિત છે તેના ઉપર, આ નં. . ૩૪૦ વાળે લેખ કેતરે છે. લેખની ૪ લાઈને છે અને તેમાં જણા- વેલી હકીકત એટલીજ છે કે-મહારાજાધિરાજ અભયરાજ ના રાજ્યમાં. સં. ૧૭૨૧ ની સાલમાં, પ્રાગ્રાટ (પિરવાડ) જ્ઞાતિના અને નાડલાઈના રહેવાસી સાવ નાથાકે આ મુનિસુવ્રત તીર્થકરનું બિંબ કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા ભટ્ટારક વિજય [ પ્રભ] સૂરિએ કરી.
(૩૪) : - આ નાડલાઈ ગામની પૂર્વે એક જુના કિલ્લાનાં ખંડેરો પડયાં
શ્રીયત ડી. આર. ભાંડારકરના મતે આ અભયરાજ તે મેતીયો અભરાજ છે જે નાલાઇનો જાગીરદાર હતો. '