Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 566
________________ રત્નપુરનો લેખ. નં. ૩૪૫ ] (૨૭૩) અવલોકન. માલિક પૂરપાલદેવની મહારાણી શ્રી ગિરિજદેવિએ સંસારની અને સારતાને વિચાર કરી, પ્રાણિઓને અભયદાન (જીવિતદાન) આપવું એ મહાદાન છે એમ સમજી, નગરનિવાસી સમસ્ત બ્રાહ્મણ, આચાર્યો (પૂજારીઓ?) મહાજને, તંબલિઓ વિગેરે પ્રજાજનેને બેલાવી તેમની સમક્ષ આ પ્રકારે શાસન (ફરમાન) પત્ર કર્યું કે, (આજ) અમાવસ્યાના પર્વ દિવસે, સ્નાન કરી, દેવતા અને પિતાને ' તર્પણ આપી તથા નગર દેવતાને (પૂજાદિ વડે) પ્રસન્ન કરી, આ જન્મ તેમજ પરજમમાં પુણ્યફળ પ્રાપ્ત કરવા તથા યશ વધારવાની ' અભિલાષાથી, પ્રાણિઓને અભયદાન દેવા માટે આ શાસન પ્રકટ કર્યું છે કે દરેક માસની એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાકૃષ્ણ અને શુક્લ પક્ષ એમ બંને પક્ષની આ તિથિઓના દિવસે કેઈએ, કઈ પણ પ્રકારની જીવહિંસા, અમારી જમીન-સીમામાં ન કરવી. અમારી સંતતિમાં થનાર દરેક મનુષ્ય તથા અમારા પ્રધાન, - સેનાના અમલદાર, પુરહિત અને સઘળા જાગીરદારોએ, આ આજ્ઞા નું પાલન કરવું–કરાવવું. જે કોઈ આને ભંગ કરે તેને દંડ કરે. અમાવસ્યાના દિવસે ગામના કુંભારેએ પિતાના વાસણે પકાવવા માટે પણ નિભાડો સળગાવ નહિં. જે કઈ મનુષ્ય આ દિવસોમાં બેદર થઈ જીવહિંસા કરશે તે તેને ૪ દમને દંડ થશે નાડેલ - અર્થ રહેવાસી પિોરવાડ જાતિના શુભંકર નામના ધામિક સુશ્રાવકના છે અને સાલિગ નામના બે પુત્રોએ જીવદયાતત્પર થઈ પ્રાના હિતાર્થે (અમને) વિનંતિ કરીને આ શાસન પ્રકટ છેલ્લી પંક્તિમાં, કટારનું ચિત્ર આપી, પૂનડાલદેવની સહિ ક્ષર) કરવામાં આવી છે. તથા પારિ૦ (પારિખ પરીક્ષક) ધરના પુત્ર ઠર (ઠકકુર) જસપાલે પ્રમાણ કર્યું છે એમ કયું છે. " ' ( ૩૪૬) - - - - - આ લેખ, એપિંગ્રાફિઆ ઇનિડકાના ૧૧ મા ભાગમાં પ્રસિદ્ધ

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592