________________
પ્રાચીનજેનલેખસ'ગ્રહ,
( ૨૧૧ )
૩૨૨ના લેખ, અપૂર્ણ છે અને એજ
ગર
સ્ત'ભ' ઉપર કાતરેલા છે.
[ સેવાડી
મદિરમાંના એક બીજા
સેવાડી ગામના લેખા.
નખર ૩૨૩ થી ૩૩૦ સુધીના (૭) લેખા સેવાડી નામના ગામમાં છે. આ ગામ, મારવાડના જોધપુર રાજાના ગાડવાડ પ્રાંતમાં આવેલા ખાલી જીલ્લાના મુખ્ય શહેર ખાલી નગરથી અગ્નિકેણુમાં પાંચ માઇલ દૂર આવેલુ છે. આ લેખાની નકલા પણ શ્રીયુત ડી; આર. ભાંડારકર તરફથી જ મળેલી છે. આમાંના પ્રાર'ભના ૩ લેખા એપિગ્રાફિ ઇન્ડિકાના ૧૧ માં પુસ્તકમા, ઉકત ભાંડારકર મહાશય તરફથી જ “ મારવાડના ચાહમાના ” એ શીર્ષક નીચે જે વિસ્તૃત નિષધ લખાયેલા છે તેમાં મુદ્રિત થયા છે. તેથી તેમનુ વર્ણન તેમના શબ્દોમાં--ઈંગ્રેજીના અનુવાદ રૂપે આપવામાં આવે છે.
te
( ૩૨૩ ).
સેવાડીમાં આવેલાં મહાવીર દેવાલયના અગ્રભાગમાં રહેલા ભોંયરાના દ્વારની બારસાખ ઉપર આ લેખ કોતરવામાં આવેલા છે. તે ઘણા જ જીણું થઈ જવાના લીધે સરલતાથી વાંચી શકાય તેવા નથી. જ્યારે હું ( શ્રીયુત ભાંડારકર ) ત્યાં હાજર હતા ત્યારે પુનઃ તેમાં લાખ પૂરવામાં આવી હતી. પરંતુ તેનુ` કારણ હારા જાણવામાં આવ્યુ' નથી. મ્હારા હાથે જ લીધેલી તેની નકલ ઉપરથી શકયતા પૂર્વક લગભગ પૂરેપૂરો લેખ હું વાંચી શકું છું. તે આઠ પતિએમાં લખાયેલા હાઇ ૨ ૧” પહેાળા અને ૪” લાંખે છે. લિપિ નાગરી છે. T અક્ષર સ્પષ્ટ રીતે તેમાં જણાય છે. જેમ કે સાધિત (પક્તિ ૧) થાધિપ : ( ૫તિ ૪ ) વિગેરે. પ્રારભમાં મૈં તથા અંતમાં મિતિ સિવાય આખા લેખ સસ્કૃત પદ્યમાં લખેલા છે. પદ્યની સખ્યા ૧૫ છે અને તે ક્રમથી અકાવડે જણાવેલી છે. ખીજી પંક્તિમાં "વપરાએલે શ્રિયાધાર પ્રયેગ ભાષાની દૃષ્ટિએ સ્ખલાયલે—અશુદ્ધ છે. કેટલેક ઠેકાણે વ અને ત્ર બને તે માટે હૈં જ વાપરેલે દષ્ટિગોચર થાય
(