________________
'
તીર્થના લેખે. ન. ૩૦૭ ] : ૧૮૬).
છે. અવલોકન
------ ~-~~~-~તે દેવાલયને એટલું બધું પવિત્ર ગણવામાં આવે છે કે તેને રાણપુરછ કહે છે. ત્યાં દમેશાં જાત્રાળુઓ આવ્યા જાય છે, જેમાં ઘણાખરા ગુજરાત અને પશ્ચિમ રાજપુતાના તથા પંજાબના પાય છે.
પહેલાં, શત્રુથની માફક રાણપુર અને બીજાં સ્થાનાં જન દેવાલયોની દેખરેખ પણ હેમાભાઈ ઠીસિંગ રાખતા હતા. ત્યારે તેમની સ્થિતિ નબળી પડી ગઈ ત્યારે સાદડીના મહાજનો તે દેવાલયોની દેખરેખ રાખવા લાગ્યા, પરંતુ તેમાં ઘણી અવ્યવસ્થા થવાથી તેમની દેખરેખ આનન્દજી કલ્યાણજીને સોંપવામાં આવી; આ નામ અમદાવાદમાં સ્થપાએલી હિંદુસ્થાનના જન લેકની સમાજને આપવામાં આવેલું છે. આનન્દજી કલ્યાણજીને એક એજન્ટ સાદડીમાં રહે છે અને તેને રાણપુરના કારખાનાને મુનીમ કહે છે. આ કારખાનાનું કામ રાણપુર, સાદડી, માદા અને રાજપુરાનાં જૈન દેવાલયેની દેખરેખ રાખવાનું છે. * ત્યારે હું રાણપુર ગયો હતો ત્યારે તે એજન્ટ મને મળવા આવ્યો હતિ. તેણે મને એમુખ દેવાલયના જુદા જુદા ભાગ દેખાડયા અને લાગેલાં
તરંગ વિગેરે બતાવ્યાં અને તે મજબુત શી રીતે બનાવવાં તે વિશે મારે અભિપ્રાય પૂછ્યો. તેને તથા તેના સેમપુરાક ને ૧૯૦૬ નો અમારે પ્રેસ રીપોર્ટ દેખાયો જેમાં ભાંગેલા પાટાને આધાર આપવાને બતાવેલી યુક્તિઓ હતી. પણ આથી તે તેને સંધિ થય નહિ. અને તેમણે કહ્યું કે આનન્દજી કલ્યાણજીએ ૨૦૦૦૦ રૂ. નક્કી કર્યા છે તેથી તે એતરંગે નવી કરવી જોઇએ.
* સલાટને ધ કરનારા બ્રાહ્મણની એક જાતનું નામ મયુરા છે. આવું નામ પડવાનું કારણ એમ કહેવાય છે કે, તે જાતિના મૂળ સ્થાપકનો જન્મ સોમવારે થયે હતે તથા તે સોમનાથ મહાદેવ (પ્રભાસપાટણ)ના દેવાલયને બાંધનાર હતો. આ દંતકથા પ્રમાણે, સિદ્ધરાજ જ્યસિંહે તેમને ગુજરાતમાં આશ્રય આપ્યો, કારણ કે ત્યાં ઘણાં દેવાલ બંધાતાં હતાં. ત્યાંથી તેમને દેવાલય બાંધવા માટે આવ્યું પર લઈ ગયા અને ત્યાંથી તેઓ ડિવાડમાં પ્રસર્યા. રાજપુતાનામાં સોમપુરાની એક જ જત છે કે જેમની પાસે સુના હસ્તવે છે તથા જેઓ હસ્તલેખો વિશે કંઇક લે છે. આમાંના બે ઘણુજ બુદ્ધિશાળા જણાયા છે. એક નન્ના ખુશ્મા
જે, મને રાણપુરમાં ન હતા અને જેને આ દેવાલનું સમારકામ સેંપવામાં ' આવ્યું હતું બીજે કેવળરામ જે વિદ્વત્તા માટે પ્રખ્યાત છે. તે બાલીમાંતના સિલાવને. રહેવાસી છે, પણ તે મને જાલોર પ્રાંતના આદરમાં મળે તો. ત્યાં દેવાલનો પુનરાકાર કરવા માટે વાઆએ તેને રે તા.
=
-
ન