________________
ઉપના લેખ. ન. ૧૩૨]
( ૧૩૮)
અવલોકન
vvvvvvvv////ww••
writimmen
વિમલવસહિમાંના લેખો.
(૧૩૨), આબુ પર્વત ઉપરના વિમલવસદ્ધિ નામના મંદિરમાં ન્હાના હેટા અને લેખે છે પરંતુ તેમાંથી તે બે ત્રણ જ લેખો અત્યાર સુધીમાં પ્રકાશિત થયા છે. આ સંગ્રહમાંના બધા લેખે–એક બે ને બાદ કરીને પ્રથમ વાર જ પ્રકટ થાય છે. આ બધા લેખે અમદાબાદ નિવાસી શ્રાવક શાહ ડાહ્યાભાઈ પ્રેમચંદ વકીલ એમણે લીધા હતા. તેમની આપેલી નકલે ઉપરથી મહેં આ સંગ્રહમાં પ્રકટ કર્યા છે. ૧૩૩ નંબરને લેખ
હને શ્રીમાન ડી. આર. ભાંડારકર. એમ. એ. તરફથી તેમના આર્થીઓ લેજીકલ સ્ટાફમાંથી મળે છે. વિમલવસહિમાનો મુખ્ય લેખ, જે આ સંગ્રહમાં ૧૩ર માં નંબરે મુકાણે છે, તે પ્રેસર એફ. કિલહને એપીગ્રાફી ઈન્ડીકાના ૧૦ માં ભાગમાં (પૃષ્ટ ૧૪૮ ઉપર) વિવેચન સાથે પ્રકટ કે છે.
એ લેખ ઉપર ઉકત પ્રોફેસરનું વિવેચન આ પ્રમાણે છે – , ' ઇ. સ. ૧૮૨૨ માં એચ. એચ. વીલ્સને એશીઆટીક રીસચીંસ, પુસ્તક ૧૬ ના પાન ર૮ ઉપર અબુદ એટલે કે હાલના આબુ પર્વત ઉપર આવેલા લેખનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો. આ અહેવાલ રાજપુતાનામાં આવેલા સીહ સ્ટેટના પિલીટીકલ એજન્ટ કેપ્ટન સ્પાસે ( Captain Spears ) એશીયાટીક સાયટી ઑફ બંગાલ ( Asiatic Society of Bengal) ને આપેલી નકલે ઉપરથી તૈયાર કરેલ છે. આ અહેવાલમાં નેમિનાથના દેવાલયમાં આવેલા બે મેટા લેખોમાંના એકનું પૂર્ણ ભાષાંતર છે. વિલ્સને આપ્યું છે. આ લેબ, પહેલાં, ઈ. સ. ૧૮૮૩ માં મી. એ. વી. કાથવટેએ પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતા અને તે, હવે, ઠે. લ્યુસે આ પુસ્તકના ભાગ ૮, પાન ૨૦૦ ઉપર લેખોનો કતરા સહુ પ્રસિદ્ધ કર્યા છે. વળી એ અહેવાલમાં “ ઇન્ડીઅન અંદીર 'Indian Antiquary ) ના પુસ્તક ૧૬, પાન ૩૪૭ ૧
૧૮ બની અનુકૃતિ “ભાવનગર ઈસ્કૃષ્ણન્સ ” લેટ ૩૬ ( Bhavana gar Tns cas) માં આવેલી છે.