________________
ઉપરના લેખે. ન. ૧૯૩
( ૧૫૨..)
લાયન,
'
વિશેષોની સાથે તેને ઃ અભિનવસિદ્ધરાજ જન્મે છે. તેને મહામાન્ય શય ” તે. તેના રાજ્યમાં, ઉપર જણાવેલા દિવસે ચદ્રાવતીના મહેશ્વર વિદેરે આ શાસનપત્ર કરી આપ્યુ છે. ચંદ્રાવતી નિવાસી એસવાલ નાીય સા. વરદેવના પુત્ર સા. હેમચ તથા મહા. ( અર્થાત્ મહાજન ) ભીમા, મહા, સિરધર, છે. જગ· સીટુ, છે. વિરાટ, છે. શેટુન, ઇં. વક્તા અને મૃત્યુ: વિરાટ આદિ સમસ્ત માજનની પ્રાર્થનાથી આયુ ઉપર રહેલા વિમલવસહિ અને ‘યુøિાવસિંહ ’ નામના અને મંદિરના ખર્ચ માટે તથા કલ્યાણક દિ હેન્સના દિવસે ઉજવવા માટે, જુદા જુદા વ્યાપાર કરનારા વ્યાપારીઓ તથા ધાદારીઓ ઉપર અમુક રકમને લાગે આંધી આપ્યા હતા. પછી જાળ્યુ છે કે આ નિયમ અથ્થુ અને ચંદ્રાવતીમાં રહેનાર દરેક પ્રાજને નિયમિત રીતે પાળવે. તથા આ શિની યાત્રા માટે આવનારા યાત્રિએ પાસેથી માત્રુ કે ચદ્રાવતીના કોઈ પશુ રાજપુણ્યે કાંઇ છુ ( કર કે ઈંટાવે વિગેરે ) માંગવુ નિઠું. તથા આજી ઉપર ઉતરતા ચઢતા યાત્રિઓની જે કાંઈ પન્નુ વસ્તુ જો તે તે આજીના ઢાકાએ ભરી આપવી પડશે. આ શાસનપત્રમાં કરેલા હુકમે અમારી સતતિમાં થનારા રાતએ તથા બીજા પણ જે કોઇ રાજાએ થાય તેણે બરાબર પાળવા.
t
ને! પણ હાલમાં તેનું ગાલમાં આવેલા સૈન્દ્રા ગામમાં છે. એ લેખમાં ત્રિપુરાન્તક નામના માળુરે કરેલી યાત્રાની વાત લખી છે અને રાળ સા દેવની વાવી આપ્યું છે. કટર ભાંડારકરને અમદાબાદમાંથી એક સ્ત લિખિત ધ મળ્યે હતો, તેમાં લખ્યું છે કે એ ગ્રંથસંવત્ ૧૭૫૦ ના ટર્ન ટ તે દિવસે મહારાધિરાજ સારંગદેવનું લશ્કર આશાલિ ( અમ દાવાદ મુકામ કરી પડ્યું હતું ત્યારે પૂરા કર્યાં ને, (ગુજરાતના પ્રાચીન પ્રતિહાસ ઉપરથી. )
એજ સાર ગદેવની ગાદીએ કરદેવ બેંકે તે જે કરાયેલા ' ના નામથી ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને જેના વખતમાં ગુજરાત મુસ્ત્રમા તેના દ્રામાં ગયું.