________________
પ્રાચીનજૈનલેખસંગ્રહ
( ૧૫૧ )
['આણુપર્યંત
સિતિ ' શબ્દને
શુદિ’
<
તિથિ ’ તે વાર સામ. અહીં એક હરકત છે. અહી આ અથ` મેં વિદ કર્યાં છે પણ તે.‘ શુદ્ધિ ' એ હાઇ શકે અને જોતાં તે ખરૂં લાગે છે કારણ કે લેખની ૩૦ મી લીટીમાં મિતિ ક્રૂરીથી આપી છે; ૧૩૭૯ ના જ્યેષ્ઠ સુદિ ૯ સામ. પરંતુ આના વિરૂદ્ધમાં એટલુ જ કહેવાનું કે ખીજા જુદાજ ચાર લેખેામાં ( ન. ૧૭૭૧, ૧૮૨૧, ૧૮૨૯, ૧૯૦૪ મી કાઉસેન્સ ’ લીસ્ટ ) · સંવત્ (સ) ૧૩૭૮ વર્ષે જ્યેષ્ઠ વદ ૯ સેમ દિને ( અગર સેમે ) આપી છે જે દેખીતી રીતેજ આપણા લેખમાં આપેલી મિતિ છે. વિશેષમાં, • જયેષ્ઠ શુદ્ધિ ' એ મિતિ ૧૩૭૮ માટે તદ્દન ખેાટી થાય (કારણ કે ચૈત્રાદિ ચાલુ અગર ગત, અથવા કાત્તિકાદિ ગત વર્ષ) અને કાર્ત્તિકાદિ વિક્રમ સં ૧૩૭૮ ના પૂર્ણિ માન્ત જયેષ્ઠ વદિ માટે ઇ. સ. ૧૩૨૨ ની ૧૦ મી મે બરાબર થાય આ કારણેાથી તે મિતિનું મારૂં ભાષાંતર ખરૂ' છે અને તેની ખરી મિતિ ૧૩૨૨ ની ૧૦ મી મે સેામવાર લઉં છું. અને ૩૦ મી લીટીમાં ફરીથી મિતિ આપતી રીત ( જ્યાં ૧૩૭૯ શ ́કા પાત્ર હાય જ) ખાટી છે એમ હું ધારૂં છુ.” (૧૩૩)
...
.
wwwww.
આ લેખ એજ મદિરમાં એક તરફની ભીંત ઉપર શિલામાં કાતલે છે. આમાં બધી મળીને ૨૪ પિતઓ છે. લેખની ભાષા સસ્કૃત છે પણ તે અપભ્રષ્ટ પ્રયાગાથી ભરપુર છે અને ઘણીજ વ્યાકરણુ વિરૂદ્ધ છે.
પ્રારભમાં, સવત્ ૧૩૫૦ વર્ષે, માઘ સુદિ ૧, ભામા (મગલવાર.) ની મિતિ લખ્યા માદ અણુહિલપુર ( પાટણ ) ના રાજા સાર†ગદેવનુ* * વર્ણન છે. પરમેશ્વર, પરમભટ્ટારક, ઉમાપતિવરલબ્ધ આદિ
ક
* સારંગદેવ, વાધેલા વંશના રાજા અજુ નદેવના પુત્ર હતા. તેણે સંવત્ ૧૩૩૧ થી ૧૩૫૩ સુધી ( ૨૨ વર્ષ`) રાજ્ય કર્યું હતું. એનાં વખતને એક લેખ કચ્છમાં આવેલા ક ંથકોટ પાસે ખાખર નામના ગામમાં . એક પાળીમા ઉપર છે. માંડવીથી ૩૫ માઈલ છેટે આવેલા ભદ્રેશ્વર ગામમાંથી જે જૈનાનુ' તીથ સ્થાન ગણાય છે—એ લેખ ત્યાં લાવવામાં આવ્યે હતા. તેની ઉપર સંવત્ ૧૩૩૨ ની સાલ છે અને તેમાં ધિરાજ લખ્યા છે. તેમાં એના પ્રધાનનું નામ એક લેખ જેનાં ઉપર સંવત્ ૧૩૪૩ ની સાલ
**,
માલદેવ છે તે
:
એને. મહારાજાલખેલુ છે. બીજો પ્રથમ સેમનામાં
* * *