________________
ઉપરના લેખે. નં. ૧૩૪ થી ૨૪૮] (૧૫૬)
,
અવલોકન
: ન. ૧૫૧ નીચે આપેલા આઠ નામે, ૧૦ ન. ની દેવકુલિકાની અંદર શ્રાવકની જે આઠ કૃતિઓ છે તેમના નીચે કતરેલા છે. આ આને પરસ્પર શું સંબંધ છે તે જાણી શકો નથી પરંતુ ઉપર નં. વાળે લેખ જે એ જ દેવકુલિકામાં આવેલી પ્રતિમાના પદ્માસન નીચે આરસના એક કટ ઉપર કેતલે છે તેથી આ આઠમાંના ૫ ને સંબંબ આ પ્રમાણે જણાય છે –
' શ્રી માલજ્ઞાતીય વીરમહામંત્રી.
મંત્રીનેટ.
લાલિગ.
મંત્રી દશરથ. :: હસ્તિશાળાની અંદર વીર અને નેટના નામને અકેક હાથી મૂકેલે છે, જેના ઉપર સંવત્ ૧૨૦૪ ની સાલ કેતરેલી છે.
ન. ૧૫૩ ને લેખ પણ એજ કુટુંબ સાથે સંબંધ ધરાવતે હોય તેમ જણાય છે. એની મિતિ સં. ૧૨૦૦ ના જેઠ વદિ ૧, શુકવાર છે. એમાં પ્રતિષ્ઠા કરનાર આચાર્ય નેમિચંદ્રસૂરિ છે.
૧૫૪ નંબરને લેખ, આબુના લેખમાં સર્વથી જુને છે અને તેની સાલ સં. ૧૧૧૯ ની છે. આ લેખ ૧૩ નંબરની દેવકુલિકામાં આવેલી મુખ્ય પ્રતિમાના વઘાસન નીચે કતરેલો છે. આ બે શ્લોકમાં છે. શારાપદ્ર (જેને વર્તમાનમાં થરાદ કહે છે) નિવાસી કેઈ કુટુંબના શાંતી નામના પૃથ્વી પ્રસિદ્ધ અને પરમશ્રાવક અમાત્યની સ્ત્રી શિવાદેવીના પુણ્ય માટે તેના નન્ન અને ગીગી નામના અપએ આ પ્રતિમા કરાવી, એવી એ લેખની મતલબ છે. - ૧૬૩ નંબરના લેખમાં જણાવ્યું છે કે–સં. ૧૬૪ માં પંડિત હરિએકગણિએ બીજા ૧૦ યતિઓ સાથે (આબુની) યાત્રા કરી છે.