Book Title: Prachin Jain Lekh Sangraha
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 501
________________ ઉપરના લેખે. નં. ર૭૦] (૧૬) • • અવલોકન રાજાધિરાજ શ્રી કુંભકર્ણને વિજય રાજ્યમાં, તપાગચ્છના સંઘે કરાવેલા અને આબુ ઉપર બાણેલી પિત્તલની પ્રઢ એવી આદિનાથની પ્રતિમાંવડે અલંકૃત થયેલા શ્રી ચતુર્મુખ પ્રાસાદમાંના, બીજા આદિવામાં સ્થાપન કરવા માટે, શ્રીતપાગચ્છના સંઘે આ આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા ડુંગરપુર નગરમાં રાઉલ શ્રીમદાસના રાજ્યમાં, એસવાલ જ્ઞાતિના સાઃ સાભાની સ્ત્રી કર્માદેના પુત્ર સા. માલા અને સાલા નામના ભાઈઓએ કરેલા આશ્ચર્યકારક પ્રતિષ્ઠા મહોત્સવપૂર્વક, સેમદેવસૂરિ આદિ શિષ્ય પરિવારની સાથે તપાગચ્છનાયક શ્રી લક્ષ્મીસાગરસૂરિએ કરી છે. ડુંગરપુરના સંઘની આજ્ઞાથી સૂત્રધાર લુંભા અને લાંપા આદિએ આ મૂતિ બનાવી છે. : - આ લેખમાં જણાવેલા પ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ મુરરત્નાર ના તૃતીયસર્ગના પ્રારંભમાં ૩ જા અને ૪ થા પદ્યમાં કરે છે. એ પામાં જણાવ્યા પ્રમાણે સા. સાલા ડુંગરપુરના રાવલ સેમદાસને મંત્રી હતા. તેણે ૧૨૦ મણના વજનવાળી પિત્તલની હેટી જિનપ્રતિમા બનાવી હતી. એના કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં એ પ્રતિમાની તથા બીજી પણ અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. * ર૬૯ નબરવાલે લેખ, સંવત્ ૧૭રૂ ની સાલને છે. લેખની હકીકત આ પ્રમાણે છે – * મહારાજાધિરાજ શ્રીઅખયરાજના સમયમાં અમદાવાદ નિવાસી શ્રીમાલ જ્ઞાતિની વઢશાખાવાળા દેસી પનીયાના સુત મનીયાની ભાય મનરંગદેના પુત્ર દે. શાંતિદાસે આદિનાથનું બિંબ કરાવ્યું. તેની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રીહીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રી વિજયસેનના પટ્ટધર વિજયતિલકસૂરિના પટ્ટધર વિજ્યાનંદસૂરિના શિષ્ય ભટ્ટારક વિજયરાજ સૂરિએ કરી છે. * આ “ અખયરાજ ” તે સીરોહીનો રાજા બીજો અખયરાજ છે. એ સંવત ૧૭૩૦ માં મૃત્યુ પામ્યો હતો. એના માટે વિશેષ વૃત્તાંત જુઓ સીટી કૃતિ 'પત્ર ૨૯ રર,

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592