________________
ઉપરના લે. નં. ૧૪ર (૧૫)
. . . એલેન, -~-
~ ~ ~~-~~~- ~~ ~ ~
~~ ~
~ ~~~ લેમાં જ્ઞાનચંદને ધર્મસુરી અગરે ધુમ વસુરીરના પટ ઘર તરીકે
ઓળખાવ્યા છે. કાર્ડસેન્સ લીસ્ટના નં. ૧૭૮૬ નાં એક લેખે જેના ઉપર મિતિ નથી તેમાં આરંભમાં આવા અક્ષરે છે –
. श्रीमर्मयोपमुग्पिटे श्रीआग (नन्दसार श्रीअमनमरिपट्टे श्रीज्ञानत्रन्द्रतीरઆમાં વર્ણવેલા આનંદયુરી એજ વિ. સં. ૧૯૦૯ના ઉપર કહેલા આનંસૂરી હશે; અને એ લેખના આનંસૂરી તથા અમરપ્રબરી છે, તે આનંદસૂરી અને તેના શિઝ અમરપ્રસરી છે જે પીટરસનનાચતુર્થ રીપોર્ટ પાન ૧૧૦, લી. ૧ માં કહ્યા પ્રમાણે, અમરચંદરીની સૂચનાથી વિ. સં. ૧૩૪૪ માં લખાયલા એક દસ્તલિખિત પુસ્તકમાં વર્ણવેલા છે. આ પુસ્તકમાં ૧૦૯મા પાને આનંદયુરિની પહેલાં ધર્મચુરી (રાજબના શીવભરના શિલ્ય વર્ણવેલા છે, જે વિવાદ કરનારાઓ તરફ–જેમ હાથીને સિંહની ગર્જના તેમ હતા અને જેમણે રાજ વિચટના ચિત્તને ચમત શું હતું. પ્રે. પીટરસનનાં ત્રીજરના એપેન્ડીકસ, પાન ૧૫ ને ૩૦૭ ઉપર આજ માણસને ધમ ધરીનું નામ વ્યાખ્યું છે અને તેમાં તે શાકઋરિના રાજાને બોધ આપતા : હેય તેમ વધ્યા છે. વળી આ પુસ્તકના પાન ૨૬ર ઉપર તેમણે પાદ
દેશના રાજાની રમલમાં ઘણા વાદ કરનારાઓને હરાવ્યા હુતા એમ કહેવું છે. આ ઉપરથી નિઃસંય એમ કહી શકાય કે આ લેખમાં વર્ણવેલા ત્રણ રાજાસ્ત્રોમાં એક શાકમ્બરના રોજ વિરાજ છે. (આ શાકમ્બરિ સપાવસ્ત્રનું મુખ્ય શહેર છે) હું ધારું છું એ રાજ તે વીજળદેવ—
વિરાજ હશે જેના દિલ્હી સિવિક સ્તંભ લેખ (મારા ધંલસ્ટિને નં. ૧૪૪) માં વિક્રમ સંવત ૧૨૨૬ એટલે કે (ઈ. સ. ૧૧૭૦ ) મિતિ આપેલી છે. બે રાજાઓ કયા તે હું ઓળખી શકતા નથી. તેમજ વાદિચંદ્ર અને ગુણચંદ્ર જેમને ધર્મરિએ કરાવ્યા તે કે તે કહી શકતે નથી.
‘દર મી ટકીમાં આપેલી મિતિ આ પ્રમાણે –
વઓ (૮) મુનિઓ (છ) ગુણ (૩) અને ચંદ્ર (૧) થી બનેલા વર્ષમાં એટલે કે[વિક્રમ] સં. ૧૯૭૮ માં ચેષ્ઠ “ સિતિ' (વદ) નવમી
૧ મિ. કાજોલના વેસ્ટના નં. ૧૭પ૬, ૧૫૮ અ. ૧૭૬૪ મે ૧૯૪.
૨ એ વાદિચંદ્ર તે છે કે જેણે “ફાન સૂચવ્યું છે; આ લેખમાં વહેલા હિટ તે એ હશે કે કેમ તે કઈ કઈ દિ.