________________
ઉપરના લેખે. ન’. ૧૨૨
( ૧૪૦ )
અવલાકન
તેજ:પાળના બધાવેલા નેમિનાથના મ ંદિરમાંથી મળેલા ક્રે;૧૩૦ અચલેશ્વરના દેવળમાંથી તથા ૧૩ અન્યસ્થળેથી મેળવેલા છે. વિમળ મંદિરના લેખેામાંના ૧૬ તે મિતિ માંડેલી છે તેમાંના સૌથી જુનો લેખ [ વિ. ] સં. ૧૧૧૯ ( લગભગ ઈ. સ. ૧૦૬૨ ) ને છે જે ( નં. ૧૭૮૦, મી. કાઉસેન્સ લીસ્ટ ) ચાલુક્ય રાજા ભીમદેવ પહેલાના એક પ્રધાનને છે; નવામાં નવે! લેખ (નં. ૧૮૭૪ ) [ વિ. ] સં. ૧૭૮૫ ( લગભગ ઈ. સ, ૧૭૨૮ ) તે છે. એ લેખેાની વચ્ચેની મિતિ વાળા લેખેામાં વિ. સ. ૧૨૪૫ ( ૨૨ લેખા )ના તથા ૧૩૭૮ ( ૨૫ લેખા ) ના વધારે છે. તેજપાળના દેવાલયના લેખામાં ૭૭ લેખે ઉપર મિતિ નાંખેલી છે; અને આ લેખામાં જુનામાં જુના લેખા વિ. સં. ૧૨૮૭ ( લગભગ ઈ. સ. ૧૨૩૦ ) ના છે જે વર્ષોંમાં એ મંદિર બંધાવવામાં આવ્યું હતું. નવામાં નવે લેખ (નં. ૧૭૪૮ ) [ વિ. ] સ’. ૧૯૧૧ ( લગભગ ઇ. સ. ૧૮૫૪ ) તે છે. વિ. સં. ૧૨૮૭ અને ૧૨૯૭ વચ્ચેની મિતિના ઓછામાં ઓછા ૪૭ લેખા છે. અને ૧૩૪૬ થી ૧૩૮૯ વચ્ચેના ૯ છે. અચળેશ્વરના દેવળના ૩૦ લેખામાંથી ૨૨ ઉપર મિતિ નાંખેલી છે. જુનામાં જુના લેખ (ન. ૧૯૫૦ ) [ વિ.] સ. ૧૧૮૬ ( લગભગ ઇ. સ. ૧૧૨૯ ) ને! છે જે લગભગ સઘળા જતા રહ્યા છે. બીજો એક લેખ (ન. ૧૯૪૧ ) [વિ] સ. ૧૧૯૧ ને હેય તેમ લાગે છે. મને ચેાસ લાગે છે તે લેખ સી. કાઉસેન્સના લીસ્ટને ન. ૧૯૫૧ છે જે [ વિ. ] સં. ૧૨૦૭ (લગભગ ઈ. સ. ૧૧૫૦ ) તે છે અને જે [ પરમાર ] મહામડલેશ્વર યોાધવલદેવ ( ચાલુકય કુમારપાલના ખંડીયેા રાજા; આ કુમારપાલને એક લેખ આજ વન છે ) ના રાજ્યમાં થએલા છે. બીજા બે લેખા ( નં. તે ૧૯૪૬ ) મિતિ [ વિક્રમ] સ. ૧૨૨ [૫] તથા ૧૨૨ [ ૮ ] છે અને બીજાએંની સિતિ ૧૩૦૭ તથા ત્યાર પછીની છે. ખાટીનાં ૧૩
(
૧૯૪૫
[૮]
( વિમળનું મંદિર ) એ શબ્દ નહિ સમજવાને લીધે ઉત્પન્ન થયા હશે એમ મારે મત છે. તેવીજ રીતે ‘લુણીગવસહિકા” માંથી (તેજ:પાળના ભાઈને માટે) યુનિગસહિકા ’· ઉત્પન્ન થયેા છે. જીએ—એશીયાટીક રીસર્ચીસ (Asiatic Researches ) પુ. ૧૬, પાન ૩૯,
·
( ૧ ) ઉપર છુ. ૮, પાન ૨૦૦ ઉપર પ્રે. ફ્યુડર્સે જણાવ્યુ છેકે આ રિનું સાધા
.
રણ નામ ‘લુણસ’હું ( અથવા લુસિંહ ) વસહિકા
છે, મેં પણ લેખેમાં ‘ લુણિગવસહિકાં
..
3
વસહી તથા ભાષાનાં પુસ્તકમાં
<
અગર ‘લૂણવસહિકા’
.
તેજલ
તેજ પાળવસહિકા
લુણિગવસતિ ? નેયાં છે;