________________
પ્રાચીનજૈનલેખસંગ્રહ,
( ૧૪૩)
સમયઃ। દંતસ્થાની દુષ્માક્ષરને બદલે તાલવ્ય વાપરેલા છે જેમકે:—લી. ૪ મની, લી. । રામ્સ ( સમ જોઇએ ), લી. ૮—સજ્જ, વળી તાલવ્યને બદલે દંતસ્થાની પણ વાપરેલા છે જેમકેઃ—લી. ૮ નિવૃસિતમ્ લી. ૧૮ વેસજ અને લી. ૨૯– શત્તિ ૧૧ ૬ ને બદલે રે વાપરેલું છે જેમકે:-લી. ૨૬ ને ૨૯-રિવમ; તથા લીટી ૨૪ માં કર્તાએ જાતેજ તવ ને બદલે લી. ૨૪ માં '. વર્જીવ એમ લખ્યુ છે. પણ તે છ ંદને લીધે લખેલુ છે. વિશેષ જાણવા લાયક એ છે કે લી. ૪ માં ધ્રુવસ્ય ને બદલે રૃપા તથા લી. ૨.૧ માં વવાયા તે બદલે વાજ્ઞા લખેલું છે. આ ઉપરથી ઈંડીઅન અટીંકવેરી માં પુ. ૧૩ ના પાન ૯૩ લી. ૨૬ માં ( જ્ઞાનfત્તને બદલે ) વાપરેલું ન્યાના યાદ આવે છે. આ ઉપરથી એમ પ્રતિપાદન થાય છે કે રાજપુતાનામાં તથા કાનડી લેકેામાં જ્ઞ અને ન્ય વચ્ચે કાંઈ ભિન્નતા નહિ હેાય. તેમજ નૃપા ઉપરથી તા તથા એવા ખીજા જુના લેખેામાં વપરાએલા ષષ્ઠી વિભકિતના શબ્દો યાદ આવે છે અને આ ઉપરથી મ લાગે છે કે શના ઉચ્ચાર જોડાક્ષર ફ્ય ના જેવા થતે હશે. લીટી ૩ માં વાપરેલુ વિધાન ધ્યાન ખેંચે તેમ છે. આ પાઠ ખરે છે એ વાત ચેાસ છે. પણુ કર્તા એ વિદ્યાના શબ્દ વિ+ધા ધાતુના ર્િ ના ત્રીજા પુરૂષ એક વચન તરીકે વાપર્યાં છે. આ એક ભૂલ છે કારણ કે વિધાન વર્તમાન કૃદંત છે. ( વિષે વાપરવું . જોઇએ ). જો કે લેખકે તથા કારીગરે બેદરકારીથી કામ કયુ' છે અને કેટલુ'ક તદ્દન જતુ` રહ્યું છે અને ખાસ કરીને પદ્ય ૨૧ ના છેલ્લા શબ્દો ગયા છે, તેા પણ ખાતરીપૂર્વક આખા લેખ કળી શકાય અને તાજો કરી શકાય.
૩
^^^^^^^^
[આયુઃ પર્વત
આ લેખના હેતુ એ છે કે [ વિક્રમ ] સ’. ૧૩૭૮ માં એ માણસા નામે લલ્લ ( લાલિગ ) અને વીજ, એમણે પેાતાના માતા પિતાના પુણ્યાર્થે આબુ ઉપરનું ઋષભ ( આદિનાથ ) તું દેવાલય સમરાવ્યું. આ લેખના ત્રણ
૧ . કુતૂહલની ખાતર કહેવુ' જોઇએ કે સ.... રરરા, જર્મન હઁસ (HS ) અને અંગ્રેજી ‘ હેર ’ ( Hero ) આ સર્વેનું મૂળ રાત હેવુ જોઇએ. જુએ . પ્રે. વેકર નેગલને ( Prof. Wackernagol ) એટલીંડ ગ્રામર પુ. ૧ પાન ૨૨૫, ૨ · સેટપીટર્સબર્ગ ડીક્ષનરીમાંથી વૃત્ત અને શર્ષે બેને સરખાવે. ૩ આ લેખમાં ર્િ નાં જે રૂપે છે તે—વમૂલ, વસૂવુઃ- ચાર, વિવેશ, પ્રપેરે, અને hારચામાસતુ: | :
1