________________
ઉપરના લેખે. નં. ૧૩૩ ]
(૧૪)
અવલોકન
-
-
-
-
-
*
--
-
-
-
-
-
-
ફેઝાએ ભારપુરા જલે તો
૧૩૭૮ મને
૧૨૮૮ આપી છે. વળી તેમાં વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ દેવાલયો શ્વેચ્છાએ ભાંગ્યા હતાં અને શક ૧૨૪૩ માં , એટલે વિ. સં. ૧૯૭૮ માં) પહેલું માણસિંહના પુત્ર લલ્લે તથા બીજું વેપારી ચંદસિંહના પુત્ર પી. થડે સમજાવ્યું હતું. આપણે આગળ કશું કે ૧૯૭૮ માં મણસિંહના પુત્ર લલ્લે (શાલિગ) તથા ધનસિંહના પુત્ર વિજડે વિમળનું દેવાલય સમરાવ્યું હતું, અને જે માણસે તેજપાલનું દેવાલય (લુસિગવસતિ) સમરાવ્યું તેનું નામ દેવળમાં આવેલા એક લેખમાં “પેથડ' એમ આપ્યું છે
અહીં જે લેખની આપણે ચર્ચા કરીએ છીએ તે વિમલના દેવાલયના અગ્રભાગમાં આવેલી દેવકુલિકાની બાજુ ઉપરની બાતમાં ચુંટેલા એક કાળા ૫અર ઉપર કાતરવામાં આવ્યો છે. આ લેખમાં ૩૦ પંકિતઓ છે અને તે ૧”
” થી ' ૮ પહેબ તથા ૧ ૧” લાંબે છે; પણ પ્રથમની ૨૨ લીટીઓ એટલી લાંબી છે. ૨૩ થી ર૯ સુધીની લીટીઓ માત્ર ૧ પ3 લાંબી છે, અને ૩૦ મી લીટી (જેમાં માત્ર મિનિજ છે) માત્ર છ લાંબી છે. આ લે. ખનો ધણોખરો ભાગ સારી સ્થિતિમાં છે લીટી ૧૬ માં લગભગ ૧૦ અક્ષરે તથા લીટી ૧૭ માં ચાર અક્ષર જતા રહ્યા છે તથા કેટલેક સ્થળે લેખ વાંચી ન શકાય તેવો છે. આનું મુખ્ય કારણ એ છે કે અક્ષરો ધણું બેકાળજીથી કારેલા છે અને એટલા અડેડ કાઢેલા છે કે શાહીથી પાડેલી અનુકૃતિમાં તે બરાબર પડી શક્યા નથી. અક્ષરનું કદ ” થી” સુધીનું છે. તે નાગરી લિપિમાં છે અને ભાષા સંસ્કૃત છે; તથા આરંભમાં સોમ થી અર્થ દિતિ ||, લીટી ૮ માં સા રાવ અને લી. ૩૦ માં મિતિ; એ સિવાય આ લેખ ૪૨ પટ્ટામાં લખ્યું છે. ૨ અને ૨ સ્પષ્ટ રીતે કાઢેલા છે; પણ કેટલેક ઠેકાણે a ને બદલે કાઢે છે જેમ કે –લી. ૧૬-સ લી. ૨૧
. * પ્ર. કલર્નના લેખ પાટમાં જે અક્ષર જતા રહેલા છે તે બક્ષ મારા પાઠમાં આપેલા છે. અને એ લેખની એક જુની લખેલી નકલ મળી આવી છે જે લગભગ ૩૦૦ વર્ષ પર લખાયેલી હશે, તેમાં લેખપાઠ સંપૂર્ણ છે. તે નકલને રહે સારા પાકમાં ૨પયોગ કર્યો છે. અને છે. ટીલર્ન જતા કર્યા અને મહે સ્વસ્થાને બેસાઈ રાખ્યા છે–સંચાહક. * ૧ જારે આ લેખ મેં પૂરો કર્યો ત્યારે મી. ગરીશંકર હિરાચંદ ઓઝાએ તથા
ગવર્નમેંટ એપીગ્રાફર્સ્ટ (Government Epigraphist) વ્હેલી નકલો મારા લેખ સાથે સરખાવતાં મારા પાઠે ખરા લાચા..