________________
પ્રાચીનજનલે ખસ ગ્રહ,
( ૧૨૧ )
પુત્રી ખઉલદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકા કરાવી છે. અને દક્ષિણદ્વારના લેખમાં વૃસિહની પુત્રી ગઉરાદેવીના હિતાર્થે આ દેવકુલિકા કરાવી છે. ( ૯૨-૯૩ )
AAAAAAY
ANNANANDA.
[ આપુ પર્વત
૨૦ અને ૨૨ નખરવાળી દેવકુલિકા ઉપર છે (૨૧ નખરની દે. ઉપર લેખ નથી. )
ઉપર કૈાતરેલા છે.
DANADIAN^^^^^^
આ બંને લેખો ઉપરના ૮૩-૮૪-૮૫ નબરવાળા લેખો જેવા જ છે. ચદ્રાવતી નિવાસી પ્રાગ્વાટેાએ કાતરાવેલા છે. જુદા જુદા કુટુ’બનાં મનુષ્યેાનાં નામેા આપ્યાં છે. જે ઘણા ભાગે, આ મત્રીઓના મેણાળ પક્ષના કે તેજપાલના સાસરા પક્ષના હશે.
(૯૪ થી ૯૯ )
આ ૬ લેખે અનુક્રમે ૨૫ થી ૩૦ નખર સુધીની દેવકુલિકાએ
મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલને છ બહેનેા હતી. તેમના પુણ્યાર્થે આ જુદી જુદી દેવકુલિકાએ તેજપાલે કરાવી છે અને દરેક ઉપર કેક મહેનનુ' નામ આપેલુ છે. આ છ મહેનેાના નામ આ પ્રમાણે છેઃ~~~
૧ ઝાળુદેવી, ૨ મારું, ૩ સાઉ, ૪ ધણુદેવો, ૫ સાહગા, હું વયનુ અને છ પદ્મલા. ( આ પદ્મલાનું નામ ૧૦૩ નખરના લેખમાં છે. )
(૧૦૨) ૩૨ નંબરની દેવકુલિકાના પૂદ્વાર ઉપર.
( ૧૦૦~૧૦૧ )
આ ખને લેખોમાંથી પ્રથમના લેખ ૩૦ નખરની દેવકુલિકાના પશ્ચિમઢાર ઉપર છે. અને બીજો ૩૧ નખરની દે. ઉપર છે. પહેલા લેખ બહુ જ ખાટે લખાયલા છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્ણાટ જ્ઞાતિના એ કુટુબેએ આ દેવકુલિકાઓમાં અમુક અમુક જિનની પ્રતિમાએ કરાવી, એ લેખની હકીક્ત છે.