________________
પ્રાચીનજૈનલેખસ ગ્રહ
( ૧૨૯ ) '
દીએ ( અહિ` ઘણાં નામે આપ્યાં છે ) શાંતિનાથદેવનુ બિમ્બ કરાવ્યું : તેની પ્રતિષ્ઠા નવાંગવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિના સંતાનીય શ્રી ધર્મ ઘાષસૂરિએ કરી.
^^^^^^^^
આ ધર્મસૂરિ મધુકરા નામની ખરતર–ગચ્છની શાખાના હતા, એમ સમયસુન્દરાપાધ્યાયે સામાનારી રાતમાં આ જ લેખના ઉતારો આપી જણાવે છે. (- અત્ર મદુરાવતા∞ શ્રીધર્મધોષસૂયો જ્ઞેયાઃ । ' ) વિશેષમાં વળી એમ પણ જણાવે છે કે દીવ (દર )ની પાસે આવેલા ઉના નગરમાં ભેયરમાં રહેલી એક પ્રતિમા ઉપર પણ એ આચાર્યના નામના લેખ કાતરેલા છે. યથા
ܐܙ
[ આખુ પર્વત
Shopp
'
एवमेव श्रीद्वीपासन्नश्रीऊनानगरे भूमिगृहान्तर्वतिप्रतिमा प्रशस्तावपि लिखितमस्ति । यथा—— नवाङ्गवृत्तिकारश्रीअभयदेवसू रिसन्तानीयै: श्री - - ધર્મદોષસૂરિમિ: પ્રતિષ્ઠિતમ્ | *
ક્ષમાકલ્યાણક ગણિની અનાવેલી પતરાઇવદ્યાવલી પ્રમાણે મધુકર ખરતરશાખાની ઉત્પત્તિ સવત ૧૧૬૭ ની આસપાસ જિનવgભસૂરિના સમયમાં થએલી છે. યથા~~
( ૮૫ ).
www^^^^
૧૫ નખરની દેવકુલિકા ઉપર
tr
સદ્ ( બિનવછમસૂરિ) વારઃ ૪ મધુરવરતરશાલા નિયંતા । अयं प्रथमो गच्छभेदः * ।
સંવત્ ૧૨૩, ચૈત્રવદી ૮, શુક્રવાર. ઘણાખરા ભાગ ઉપર પ્રમાણે જ લખેલે છે. ચંદ્રાવતી નિવાસી પ્રાગ્ગાટજ્ઞાતીય મહ’૦ કઉડીના પુત્ર શ્રે॰ સાજણે પેાતાના પિતૃવ્યભાઈ વરદેવ આદી ( કેટલાંક
* બધી મળીને ખરતરગચ્છની ૯ શાખાએ · થયેલી છે. એમ એ જ પટ્ટાવલી ઉપરથી જણાય છે. તેમાં સાથી પ્રથમ એ શાખા થઈ છે, થી આને પ્રથમ ગુચ્છભેદ જણાવ્યા છે.
૧૭