________________
- પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૩૫)
[ આબુ પર્વ
કર્યું હોવું જોઈએ. અનુપમા જેવી સર્વથા અનુપમ સ્ત્રીની સાથે જ લાંબા સમય સુધી સંસાર સુખ ભોગવી, તેજપાલ જેવા પરમ છે આદર્શ અમાત્યને નિર્વસ્ત થવાના પરમ કર્તવ્યની તદન ઉલટી દશ, આમ એક વિજાતીય બાલાની સાથે લગ્ન કરવાનું શું કારણ હશે. ” કાંઈ પણ ઉલ્લેખ કઈ ગ્રંથકાર કરતા નથી એ એક ખરેખર વિચાર બાબત છે. અપ્રસંગ હોવાથી આ સંબંધે વિશેષ ઉહાપોહ કરે ઠીક નથી, એમ સમજી આટલી જ સૂચના બસ ધારી છે. એ
(૧૧ર-૧૩૦) - આ બધા લેખે, મુખ્ય મંદિર અને જુદી જુદી દેવકુલિE રહેલી કેટલીક પ્રતિમાઓ ઉપર કતરેલા છે. વિશેષ ઉલ્લેખનીય બાબત એમાં નથી.
નં. ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૫ અને ૧૨૭ વા , વરહુડીયા કુટુંબના છે એમ ઉપર ૬૬ નંબર વાળા લેખના અને જણાવ્યું જ છે. એ લેખ મૂળ ગભારામાં જે મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત છે તેમનાં પદ્માસન નીચે કોતરેલા છે. તેમાં "
' (૧૩૧) મદિરની જગતીમાં એક હસ્તીશાલા બનેલી છે. પ્રકારની કેરણીવાળી આરસની ૧૦ હાથિણીઓ ઉભેલી છે મૂતિઓ ઉપર ચંપાદિ ૧૦ પુરૂષની મૂર્તિઓ બેસાડેલી હતી. હાલ . ઉપર એકે મૂતિ નથી. મૂતિઓ કે ઉપાડી ગયા કે જેમાં ઉત્તર તે જાણી શકાતું નથી.
આ હાથિણુઓની પાછળ ભીતમાં ૧૦ ગોખલા આ દશે તેમાં લેખમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રી પુરૂષની મતિઓમાં તેમ .. ગોખલામાં આચાર્ય ઉદયન અને તેમના શિષ્ય વિજયગી ન્હો ની હસ્તે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ છે) ની પણ મૂર્તિઓ
પણ છે અને છે સ્ત્રી પુરૂવાળી દરેક મૂતિના હાથમાં ફૂલની માલા.
છે. થમના મંદિરમાં પૂજા કરવા જતા સૂચવ્યા છે. વસ્તુપાલની મૂરિ ઉપર પાષાણનું છત્ર બનાવેલું છે. આ બધા લેખો લ માનું વશ વૃક્ષ આ પ્રમાણે બને છે –
| આપી તેમને
અપર, મસ્તક
છે. આ બધા લેખ ઉપ એસ ડેલી છે.