________________
પ્રાચીનજૅનલેખસ ંગ્રહ,
( ૨૪ )
ગિરનાર પર્વત
છે, એક એક વિરાધ યુક્ત લાગે છે. સ. ૧૨૯૭-૮ માં નાગર બ્રાહ્મણ નાગડ મહામાત્ય હતા અને સ, ૧૯૨૦ માં માલદેવ હતા. મધ્યમાં મીજાએ અમાત્ય થયા હશે પણ તે અજી જ્ઞાત થયા નથી.
*
27
* ઉપર જે ગિરનાર પર્વત ઉપર હાથી પગલે જવાના માર્ગવાળા લેખના ઉલ્લેખ કરવામાં આવ્યે છે, તે લેખ, ગિરનારના લેખાવાળા ઉકત પુસ્તકમાં આપેલા છે, પરંતુ તે બહુજ ખ`તિ અને અશુદ્ધ હોવાથી મ્હે આ સંગ્રહમાં લીધે નથી. પરંતુ, ઉયનના વંશ સબધી વૃત્ત ક્ષણવાની ઇચ્છાવાળાને તે કેટલીક રીતે ઉપયાગી અવશ્ય થઈ પડે છે. તેથી તે મૂલ માત્ર જેવી રીતે એ પુસ્તકમાં આવેલા છે તેજ પ્રમાણે અત્ર આપવામાં આવે છે.
.. प्रभो मानं वभा ........સમૃદ્રુપ-વ્યવરિ
... [श्री] मालवंशमणिरुज्ज्वलकीर्ति
......
. प्रभुरजायतावस्योदयन इत्यसिं
.......દંડનામયેયઃ ॥ ધ્યેયઃપતું મંત્રિવિષુવૃ .હા સમિળી નિર્મધર્મયુ[ {}2}} 7ચો સાં....મદ્રોદ્ગમાઃ ॥ અલાયત જીતા: સન્ન ચોત્રોદ્ઘારણાનાઃ |||| पाल कुमारक्ष्मापालकोष्ठागाराधिकारवान् ॥ कुमारसिंह: प्रथमोप्युतमः पुरुषः सतां ||६|| जगत्सिंहोथ रम्यस्तु पद्मसिंहः श्रियः पदं || ततो जयंत
પાતાજી ધીનિન—મિમતે || ૭ || યુĒ || શ્રીપદ્મસિદ્ધવિતા [વિ] बीदेवी तनू
......
હું હારા વિચાર પ્રમાણે એમાં વિરેાધ જેવું કશું નથી. પ્રાચીન વૃત્તા અને લેખા ઉપરથી જણાય છેકે તે વખતે · મહામાત્ય ! ચા ‘મંત્રી’શબ્દના વ્યવહાર, આજે જેને ‘દીવાન પદ કહેવામાં આવે છે,. એકલા તેજ઼ અર્થમાં કાંઈ ન હેાતા થતા પરંતુ કેટલીક વખતે જે અમુક પ્રાંત ચા દેશના અધિકારી ( ગવર્નરન્સુબા ) કહેવાતા . તેમના માટે પણ એ રાખ્યુંને વ્યવહાર થતા હતા.-સંગ્રાહક.