________________
~~-~--------
-~~-~~~-
----
---------
---
~----------------
-
પ. પરમાર
પ્રાચીન જેનલેખસંગ્રહ. (૧૬) [ આબુ પર્વત છે કે તેમણે આ મંદિરની પ્રતિની વર્ષગ્રંથિ (દરેક વર્ષગાંઠ) ઉપર જે આહિક મહેત્સવ કરવામાં આવે તેના પહેલા દિવસેચત્રવાદ ૩ત્રીજે સ્નાત્ર અને પૂજન આદિક ઉત્સવ કરે.
આવી જ તે બીજા દિવસે-ત્ર વદિ ના દિવસે, કાસદગ્રામના જુદી જુદી જાતના આગેવાન શ્રાવકોએ, વર્ષગાંઠના આછાહિક મહોત્સવના બીજા દિવસને મહોત્સવ ઉજવે.
જમીના દિવસે બાણ વાસી શ્રાવકેએ, આછાહિક મહોત્સઉના ત્રીજા દિવસને ઉત્સવ કરે. - છઠના દિવસે ઘઉંલીગામને શ્રાવકે એ ચોથા દિવસનો ઉત્સવ કર.
સાંતમને દિસે મુંડળ મહાતીર્થવાસી તથા લિથું ગામ નિવાસી શકેએ પાંચમા દિવસને મહત્સવ ઉજવ.
અમીના દિવસે, હું ઉદ્રા ગામના અને ડવાણ ગામના શ્રાવએ છડા દિવસને મહોત્સવ કરો. નવમીના દિને ભડાહના શ્રાવકોએ સાતમા દિવસને મહોત્સવ .
દશમીના દિવસે સાહિલવાડાના રહેવાસી શ્રાવકેએ એ મહોત્સવના આઠમા દિવસને મહત્સવ ઉજવે.
સંથા એણુંદ ઉપરના દેલવાડા ગામના નિવાસી સમસ્ત શ્રાવએ નેમિનાથ દેવને પચે કલ્યાણ યથા દિવસે, પ્રતિવર્ષ કરવાં.
આ પ્રમાણેની વ્યવસ્થા, શ્રી ચંદ્રાવતીના રાજા શ્રીમસિંહ દેવે, તથા તેમના પુત્ર રાજકુમાર શ્રીકાન્હડદેવ પ્રમુખ કુમાર, અને બીજા સમસ્ત રાજવ, તથા ચંદ્રાવતીના સ્થાનપતિ ભટ્ટારક આદિ વિલાએ (કવિ વર્ગ-પડિત વર્ગ?); તથા ગૂગલી બ્રાહ્મણ અને સમસ્ત મહાજનના સમુદાયે, તથા આબુ ઉપરના શ્રીઅચલેશ્વર અને શ્રીવસિષ્ઠ સ્થાનના, તેમજ નજીક રહેલાં દેઉલવાડા, શ્રીમાતામલ્ક ગ્રામ, આદુંય ચામ, એરીસા ગ્રામ, ઉત્તર છ ગ્રામ, સિડર ગ્રામ, સાલગ્રામ હેઠંઉગ્રામ, આખી ગ્રામ અને શ્રીધાધલેશ્વરદેવના કેટલી