________________
ઉપરના લેખે. નં. ૬૪ ] (૧૫)
અવલોકન --------------------------------------------~-~~~- ~~-~-~
ફ્લેકમાં, આ મંત્રિઓની ૭ બહેનના નામે છે –(૧) જાહુ, (૨) માઊ. (૩) સાઊ. (૪) ધનદેવી. (પ) સેહગા. (૬) વયજૂ, અને (૭) પરમલદેવી. ૧૮ માં શ્લેકમાં કવિ કહે છે કે-અધરાજના આ ચારે પુત્રે બીજા કેઈ નહિ પણ પૂર્વે દશરથ રાજાના રામાદિક જે ૪ પુત્રો હતા તેજ, એકજ માતાના ઉદરમાં જન્મવાના લેભથી ફરી પૃથ્વી ઉપર અવતર્યા છે. ૧૯ માં કાવ્યથી ૨૪ માં લગીમાં, વસ્તુપલ અને તેજપાલ–-બને ભાઈઓના અદ્વિતીય સિહાર્દ અને સત્કમાં સદૈવ સહચારની પ્રશંસા કરવામાં આવી છે. કવિ કહે છે કે, પિતાના ન્હાનાભાઈ તેજપાલ સહિત વસ્તુપાલ, મધુમાસ અને વસંતáની માફક કેને આનંદ નહિ આપે ?–અર્થાત્ સર્વને આપે છે. (પ. ૧૯) સ્મૃતિમાં કહેલું છે કે મનુષ્ય માર્ગમાં એકાકી સંચરણ ન કરવું, તેથી જ જાણે વસ્તુપાલ અને તેજપાલ બંને ભાઈ ધર્મમાર્ગમાં સાથે વિચરણ કરતા હોય તેમ લાગે છે. (પ. ૨૦) આ બંને ભાઈઓએ, આ ચતુર્થ (કલિ) યુગમાં પણું, પિતાના જીવન દ્વારા કૃતયુગને સમવતાર કર્યો છે. (૫) ૨૧) મુક્તામય (રેગરહિત-નિગી) એવું, આ ભ્રાતાઓનું સુંદર શરીર ચિરકાલ સુધી આ જગમાં વિદ્યમાન રહે, કારણ કે એમની કીતિથી આ મહીવલય મુક્તામય (મિાક્તિ રૂપ) પ્રતિભાસે છે. (૫. રર) પૃથ્વીને સર્વે બાજુથી, ધર્મસ્થાને વડે અંકિત કરતા આ બધુયુગલે કલિકાલના ગળે પગજ મૂકયું છે. (૫. ૨૪.)
પછીના ૩ કાવ્યમાં ચાલુની (વાઘેલા) શાખાનું વર્ણન છે. એ શાખામાં, અર્ણોરાજ નામને એક તેજસ્વી પુરૂષ થયે. તેને પુત્ર લવણપ્રસાદ અને તેને વિરધવલ ' થયા. અનતરના (૨૮–૨૯) બે - પદ્યમાં, આ બધુયુગલે વિરધવલને તેના રાજકાર્યમાં જે અપૂર્વ સહાયતા
કરી છે અને તેના રાજ્ય અને યશને જે વિસ્તાર વધાર્યો છે તેની ' . . આ રાજાઓ-(રાણકે) વિષયે, ગુજરાતી રાસમાળા ભાગ ૧, માં.
૮ વાઘેલા વિષે ભાષાંતર કર્તાને વધારે” શીર્ષક પ્રકરણ (પૃષ્ઠ ૪૧. થી પ૦) માં સવિસ્તર લખવામાં આવ્યું છે. તેથી જિજ્ઞાસુએ ત્યાં જોઈ લેવું.
૧૪