________________
પ્રાચીનઐનલે ખસ ગ્રહ,
[છુ પર્વત
( ૧૦૮ )
(લેખના સાર )
પ્રશસ્તિ રચનારે પ્રથમ એક પદ્યથી સરસ્વતી દેવીની સ્તુતિ કરી ખીજા પદ્યમાં નેમિનાથ તીર્થંકરની+ સ્તવના કરેલી છે. ત્રીસ્ત પદ્યમાં ચાલુકયાની રાજધાની અને પ્રસ્તુત લેખ વર્ણિત માત્રિની જન્મભૂમિ અણહિલપુરની પ્રસંશા છે. ૪ થા પદ્યથી ૭ માં સુધીમાં તેજઃપાલના પૂર્વ પુરૂષાનુ વર્ણન છે. લખવામાં આવ્યું છે કે, પ્રાગ્ગાટ વશમાં મુકુટ સમાન પ્રથમ ચડપ નામે પુરૂષ થયે. તેના કુલ રૂપ પ્રાસાદ ઉપર હેમદડ સમાન ચંડપ્રસાદ નામે તેને પુત્ર થયે. તેને સામ નામે સુત થયેા. સામના સુત અશ્વરાજ થયો કે જેની પ્રિય પત્ની કુમારદેવી હતી. એ દપતીને પ્રથમ એક કૃણિગ નામે પુત્ર થયા જે ખાલ્યાવસ્થામાંજ આ જીવલેા ડી ગયેા. ( પદ્મ ૮) ૯ થી ૧૨ સુધીનાં પદ્મામાં, તેમના બીજા પુત્ર મર્ચી મલ્લદેવનુ વર્ણન છે. તેના ન્હાના ભાઈ વસ્તુપાલ થયે, જેણે દરિદ્રી મનુષ્યેાના ભાવસ્થલમાં લખેલા દાઃથ્થાને ભુશી હાખ્યા અર્થાત્ યાચકોને ઇચ્છિત દાન આપી, તેમનુ દારિદ્રય નષ્ટ કર્યું. તથા તે ચાલુચ રાજાના પ્રધાન હાઇ મ્હોટા કવિ હતા ( પદ્ય ૧૭–૧૪ ). પછી એ શ્લોકમાં, વસ્તુપાલના ન્હાના ભાઈ તેજપાલનુ વર્ણન છે. ૧૫ માં બનાવ્યા જે આજે પણ કે ખત્તક’
મુખ્ય અભીગારના દ્વારની ખને ખાજીએ ઉત્તમ કારીગરીવાળા એ ખત્તકા ( કે જેમના ઉપર નં. ૧૧૦ અને ૧૧૧ વાળા લેખે! કાતરેલા છે) તેમને લેાકેા “ દેરાણી જેઠાણીના ગેાખલા”ના નામે આળખે છે. આ ઉપરથી સ્પષ્ટ છે તે ગાખલા’તુ જ ખીતું નામ છે.--સગ્રાહક.
C
:
+ તેજપાલે આ મંદિર નેમિનાથ તીર્થંકર માટે બંધાવેલું હેાવાથી, વિએ તેમનીજ સ્વતના કરી છે. નેમિનાથની માતાનુ નામ શિવા યા શિવાદેવી હતું તેથી કાવ્યકારે, છંદમાં બરાબર ગાવવા સારૂં, તેમનું ખાસ નામ ન લખતાં શિવાતનુ’ ના વિશેષણદ્વારા તેનામ સૂચવ્યું છે. પ્રે. હ્યુસ, આ વાત ખરેખર સમ શકયા નથી તેથી તેણે શિવાતનૂજ એટલે પાતીસુત ‘ગણેશ ’ જણાવ્યા છે. પરંતુ તે એટલું નથી વિચારી યે કે એક જૈનમંદિર અને મહાન જૈનનરની પ્રશસ્તિમાં ગણેરા જેવા ધારાણિક દેવની શા હેતુએ સ્તવના કરવામાં આવે ?