________________
સબ્ર (૩૦૮ ) [ ચિત્તાઠના લેખ, ન, ૪૬૧-૪૩
શોમાં પણ તેમણે અમારી એટલે જીવદયા પ્રવર્તાવી હતી. ગીર ાદશાહે તેમને “ યુગ પ્રધાન ' ની પતુવી સમર્પી હતી. ત્યારબાદ પ્રસ્તુત પ્રતિક્ષા કરનાર જિનરાજસૃરિના સબધમાં લવામાં આવ્યુ છે કે તેમને અખિકા દેવિએ વર આપ્યા હતા. સઘ શીવજીએ કરાવેલા ાત્રુજયના અઘ્યમ ઉદ્યારની તેમણે પ્રતિષ્ઠા વ્યા જેમ હતી. ભાણવડનગરમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી તેઓ જાતે એહિત્ય (હાલમાં જેને બધા કહે છે) વશ રે વાસેન ગાત્રના હતા અને તેમના પિતાનું નામ ધર્મસી તથા માતાનું નામ બાગ્લદે હતુ
ન નામન
જેમ
આ આચાર્યના સઅધમાં લખેલી હકીકતને, શત્રુજય પર્વતના ચૌમુખજીની ટુકમાંના લેખેની (બ્રુઆ, ઉપર લેખ ન. ૧૭ થી ૨૦ તથા તેમનુ અવલોકન) તથા ખરતગચ્છ પટ્ટી ની પણ પૂરેપૂરી ષ્ટિ મળેલી છે. માકલ્યાણકગણું પોતાની પટ્ટાવલીમાં આ સ. આસકરણની પ્રતિષ્ઠાને! પણ ઉલ્લેખ કરે છે. યથા
(
'
.
" तथा पुनर्महता नगरे गणधरचोपडागोत्रीय संवपतिथी आसकरणसाह कारित चैत्याधिष्ठायक श्रीशान्तिनाथप्रतिष्ठा निर्मिता ।। ૪૩પ. આ લેખ ૬ ઢાંěા મંદિર ’ માં જે ચિંતામણિ પાર્શ્વનાથની તે અ લઈ ઉપર પ્રમાણે વિચાર મધ્યેા છે, પરંતુ તે સ્પષ્ટ બ્રાંત છે. રાત્રયના લેખામાં બિલ ” નિરે પશુ નિ ’ પાઇજ સ્પષ્ટ રીતે લખેલે છે. તેમજ અાન્ય ઐતિહાસિક ઉલ્લેખોથી પણ તેજ બાબત સત્ય કરે છે. કાબુલમાં કાઇએ વિહાર ' એટલે જૈનમંદિર બાંધ્યુ હોય તેને દાખલે જૈનસાહિત્યમાં હજી સુધી મારી નજરે આવ્યા નથી. કાસ્મીરમાં તિના માટે મુસાફરી કરવી તે ઘણુ જ ર્ફિન કામ ટાવાથી અને સિટ એક વખતે અકબરની સાથે ત્યાં બહુ ર્પારેશ્રમ ન કરીને ગન્ડ્રેલા દાવાથી તેમનું આ કામ ખાસ શિલાલેખમાં નોંધવા જેવું ગાયું છે. તપાગના દીવિથરિના સલ્ફે મહાપાધ્યાય સાતિચંદ્રજી પણુ એક વખતે ઘૃણા ત્રાસ સન કરી કારની સાથે એ પદ્માડી મુલ્કમાં ગયા હતા જેનો ઉલ્લેખ ઘો કાણ કરેલા હેવામાં આવે છે.
ય
(