________________
પ્રાચીન ચેનલે ખસ ગ્રહ.
( - )
[ રાત્રુંજય પર્વત
ત્યાં તેમના પવિત્ર હાથે પોતે ઉતરેલા તીર્થપતિના મહાન્ તિની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી.
:
શત્રુંજ્ય ઉપર, એ પ્રતિષ્ઠાના સમયે, અગણિત મનુષ્યો એકત્ર થયાં હતા. ગુજરાત, મેવાડ, મારવાડ, દક્ષિણ અને માવા આદિ અધા દેશોમાંથી હજારો યાત્રી યાત્રાર્થે આવ્યા હતા. તેમાં છ તે ટા સથેા હતા. સં. ઋષભદ્રા, ‘ડીસુરિાસ > માં એ દરેક સદ્ય અને સઘપતિની લાંબી ટીપ આપી છે તે અવલોકવાથી. આ વાતને અયાર આવે એમ છે. ખુદ હીરવિજયસૂરિની સાથે જે સાધુ સમુદાય હતેા તેની સખ્યા એક તુજાર જેટલી મ્હોટી હતી.
ઋષભદાસ જણાવે છે કે હીરવિજયસૂરિ પાલીતાણુાની ઝ્હાર ચદ્ધિભૂમિ જતા હતા તે વખતે તળાવની પાળ ઉપર યાત્રિઓને રસેઈ બનાવતા એઈ, ઉપાધ્યાય સેામવિજયને તે વિષયની સૂચના કરી. ઉપાધ્યાયે તુરત સેાની તેજપાલને ખોલાવી કહ્યુ કે હુસારી વિદ્યમાનતામાં ચાત્રિએ પેાતાના ઉતારે રાંધીને ખાય એ શેાભાસ્પદ નહિ. સેનીએ તુરત ખાઈ સાંગદેની સાથે વિચાર કરી. બધા ચાત્રિને આમ ત્રણ કર્યું અને પેાતાના રસોડે જમવાની વિજ્ઞપ્તિ કરી. સેઈ કરવા કરાવવાની થી કાટ ટળી ગયેલી જોઈ યાત્રિએ અહુજ નદિત થયા અને સેાની તેજપાની અનેકધા પ્રશંસા કરવા
વાયા. કે
( ૧૭ )
આદીશ્વર ભગવાનના મંદિરની પશ્ચિમે ન્હાના મદિરમાં સ્થા પન કરેલાં એ પગલાંની આસપાસ, વ્હાની મ્હાટી ૧૬ પતિઆમાં આ ન. ૧૯ ના લેખ તરે છે.
× જુઓ, ટીરસરાસ, પૃo ૨૦–૨૮.
= “ મળ્યા સાધુ નિડાં એક નર, નીવિજયરા પરિવાર,
પૃ. ૨૦૮.
- જુઓ પૃષ્ટ ૨૬, પદ્મ ૧૪-૮.
23