________________
[ગિરનાર પર્વત
પ્રાચીનજૈતલેખસંગ્રહ,
(20)
કશું ના સમયમાં શ્રીમાલ ( ભિન્નમાલ ) થી તે પ્રથમ ગુજરાતમાં વ્યાપાર સાફ આવ્યું. સિદ્ધરાજે તેને સ્તંબની ( ખંભાત )ના અધિકારી નિયમ્મે તે કુમારપાલ જ્યારે સિદ્ધરાથી નાતે રહેતા હતા ત્યારે મંત્રી ઉદયન પાસે ગયા હતો અને પાધ્યેય ( ભાથું ) માગ્યું હતું પણ રાજભયથી તેણે આપ્યું ન હતું. પરંતુ ટેમચંદ્ર ( જેતા પિતાએ ઉદયનની પ્રેરણાથી તેને સાધુ થવા દીધા હતેા અને જે ઉદ્યનના આશ્રિત (?) તે. ) તેને કુમારપાલ ભવિષ્યમાં રાન્ન થશે એ વચન કહેવાથી તેણે પાથેયાદ આપી જવા દીધા. ( પ્રભાવક ચરિત. ) ક્રિઝુવાડાના પ્રાચીન કિલ્લાના કેટલાક ભાગમાં નį૦ શ્રી ૬૯ એમ અક્ષરે છે, તે દર્શાવે છે કે તેની અધ્યક્ષતાએ તે બધાયે રો. ( રાસમાલા બ. ૧, પૃ૦ ૩૭૯ ) કુમારપાલ રાન્નયે ત્યારે તેણે તેના બદલામાં ઉદયનના પુત્ર વડને ( મહાકવિ વાગ્ભટવા વાટ્ટ ) મહામાન્ય પત્ર આપ્યું. ( કુમારપાલ ચરિત ) સંવત્ ૧૨૧૩ ના એક લેખમાં એ વાત સ્પષ્ટ છે.
---
કુમારપાલે ઉદયનને સારાષ્ટ જીતવા મેકવ્યા હતા, ત્યાં તે આરારે સ. ૧૨૦૬ (૩ ૧૨૦૮) માં જીવતાંત પામ્યા.
(બ્લેક =) ચાલુ—એ ઉદયનને તૃતીય પુત્ર હતા. (૧) (મહાવિ– મહામાત્ય ) વાડ ( વાગ્ભટ વા વાગ્ભટ્ટ). ( ૨ ) ( રાષિતામટુ – રાજસદ્ગાર (પ્ર ચિ.) આંબડ (આ±ભટ્ટ). (૩) (રાજધરડુ (પ્ર॰ ચિ.) થા ( પાલેદે-મેટુડ—આડ-વા આદેવ) અને ( ૪ ) ( સત્રાગાર ) સેલ્લ્લાક.
અત્ર આ અવધેય છે કે પ્રાચીન લિપિમાં ૬ અને હૈં અજુ સમાન લખાતા અને તેથી કેટલીકવાર પ્રતિકૃતિ કરનારા અને બહુવાર અરિચિત વાચકે તેથી ઉભય મધ્યે ભ્રમમાં પડી જતા. એ કારણથી પ્રશ્નચિંતામણુ દિ ગ્રંથમાં અને તેને અનુસાર રાસમાળા આદિમાં ઉભયનાં નામ અને તેથી તેમનાં ચરતામાં બહુ ભ્રમ અને મિશ્રણ થઇ ગયાં જણાય છે.
સં. ૧૯૦૫ ના ગિરિનાર ઉપરના એક મુદ્રિત લેખમાં ( જેના જ વિષયમાં આ અવતરણુ કરવામાં આવ્યું છે અને જેને અર્થ ઉપર લખાઇ લગ્ન છે ) પદ્મસિંહના પિતાનું નામ કદર મુદ્રિત થયું છે, પણ પ્રસ્તુત ( આ મહાકાલેશ્વરવાળા લેખના ) યુાિંબબમાં જા એમ સ્પષ્ટ છે.
હિસ્ટ્રી ઓફ ગુજરાત માં ( શ્રૃ. ૧૫૦ ) ઉદ્યનને પાંચ પુત્રો હતા એમ લખ્યું છે, તે ચાડ અને આાને ભ્રમથી ભિન્ન ગણી લખાયું છે.